ઇમરાન ખાન ઉવાચ : સુધરી જાવ નહીતો ભારત જેવી હાલત થશે.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૪ એપ્રિલ 2021
શનિવાર

પોતાના દેશમાં ટાંકણી પણ બનાવી શકનાર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને નવી શેખી હાંકી છે. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું છે કે કોરોના સંક્રમણ વધતા જશે તો પાકિસ્તાન ની હાલત પણ ભારત જેવી થશે. તેમણે લોકોને હાકલ કરી છે કે કોરોના ને ઝડપથી ફેલાતો રોકવા માટે સરકારી દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવે. સાથે જ તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનના લોકોએ હવે માફ કરતા શીખી જવું જોઈએ.


આ પ્રસંગે ઇમરાન ખાને પોતાના દેશના મૌલવીઓ ની પીઠ થાબડી હતી અને કહ્યું હતું કે કોરોના ને રોકવા માટે તેમણે લોકોનું સારું એવું પ્રબોધન કર્યું છે.

દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીના કારણે 20 દર્દીઓના મોત.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More