Site icon

ઇમરાન ખાન ઉવાચ : સુધરી જાવ નહીતો ભારત જેવી હાલત થશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૪ એપ્રિલ 2021
શનિવાર

પોતાના દેશમાં ટાંકણી પણ બનાવી શકનાર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને નવી શેખી હાંકી છે. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું છે કે કોરોના સંક્રમણ વધતા જશે તો પાકિસ્તાન ની હાલત પણ ભારત જેવી થશે. તેમણે લોકોને હાકલ કરી છે કે કોરોના ને ઝડપથી ફેલાતો રોકવા માટે સરકારી દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવે. સાથે જ તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનના લોકોએ હવે માફ કરતા શીખી જવું જોઈએ.

Join Our WhatsApp Community


આ પ્રસંગે ઇમરાન ખાને પોતાના દેશના મૌલવીઓ ની પીઠ થાબડી હતી અને કહ્યું હતું કે કોરોના ને રોકવા માટે તેમણે લોકોનું સારું એવું પ્રબોધન કર્યું છે.

દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીના કારણે 20 દર્દીઓના મોત.

Nepal: નેપાળમાં ફરી શરૂ થયો ‘જનરેશન Z’ નો વિરોધ, અનેક શહેરોમાં કર્ફ્યુ લાગુ
Donald Trump: ટ્રમ્પનો ધડાકો: ‘મારા 350% ટેરિફના ડરથી ભારત-પાકએ યુદ્ધવિરામ કર્યો!’ પૂર્વ US પ્રમુખનો નવો ચોંકાવનારો દાવો
Donald Trump: ટ્રમ્પ અને મસ્ક વચ્ચેની કડવાશ દૂર? વ્હાઇટ હાઉસના ડિનર બાદ ટેસ્લાના માલિકે કેમ કહ્યું ‘Thank You’?
Khawaja Asif: લશ્કરપ્રમુખના ‘ટ્રેલર’ નિવેદનથી પાકિસ્તાનમાં હડકંપ: સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને ડર, “ભારત ફરી હુમલો કરશે”
Exit mobile version