Site icon News Continuous Bureau | Mumbai

ઇમરાન ખાન ઉવાચ : સુધરી જાવ નહીતો ભારત જેવી હાલત થશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૪ એપ્રિલ 2021
શનિવાર

પોતાના દેશમાં ટાંકણી પણ બનાવી શકનાર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને નવી શેખી હાંકી છે. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું છે કે કોરોના સંક્રમણ વધતા જશે તો પાકિસ્તાન ની હાલત પણ ભારત જેવી થશે. તેમણે લોકોને હાકલ કરી છે કે કોરોના ને ઝડપથી ફેલાતો રોકવા માટે સરકારી દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવે. સાથે જ તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનના લોકોએ હવે માફ કરતા શીખી જવું જોઈએ.

Join Our WhatsApp Channel


આ પ્રસંગે ઇમરાન ખાને પોતાના દેશના મૌલવીઓ ની પીઠ થાબડી હતી અને કહ્યું હતું કે કોરોના ને રોકવા માટે તેમણે લોકોનું સારું એવું પ્રબોધન કર્યું છે.

દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીના કારણે 20 દર્દીઓના મોત.

Donald Trump Iran Warning| પરમાણુ હથિયાર અને ઈરાન પર ટ્રમ્પનો મોટો નિર્ણય ‘વિનાશક તાકાત ખોટા હાથમાં ન જવી જોઈએ’, નવો પ્રસ્તાવ રદબાતલ
Donald Trump Iran Nuclear Warning| શું ટ્રમ્પ ફરી એક્શન મોડમાં આવશે? ઈરાન અને પરમાણુ હથિયારો મામલે NATO દેશોને સ્પષ્ટ કહી દીધી આ વાત, જાણો વિગત
USIran War| યુદ્ધની આશંકા? ઈરાનના શાસકો પર ડોનાલ્ડ ટ્રમ્પનો કટાક્ષ, જાણો પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિએ કેમ કરી આવી ટિપ્પણી
Israel Debt। ઈરાન સામે યુદ્ધ લડી રહેલા ઈઝરાયેલ પર કેટલું દેવું? જાણો ક્યાંથી લાવે છે અબજો ડોલરનું ફંડ
Exit mobile version