રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે ભારતનું તટસ્થ વલણ, UNSCમાં રશિયાના આ પ્રસ્તાવ પર વોટિંગથી દૂર રહ્યું, પણ આ વખતે રશિયાને લાગ્યો ઝટકો; જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

યુક્રેન અને રશિયા યુદ્ધ મુદ્દે ભારતે પોતાની તટસ્થતા જાળવી રાખી છે 

યુક્રેનમાં માનવતાવાદી પરિસ્થિતિ પર રશિયાના ડ્રાફ્ટ ઠરાવ પર મતદાન કરવા માટે ભારતે UNSCમાં ભાગ લીધો નહતો. 

રશિયા અને ચીને ઠરાવની તરફેણમાં મતદાન કર્યું તો ભારત સહિત 13 સભ્યોએ મત આપ્યો નહીં

આના કારણે યુક્રેન પર રશિયાના ડ્રાફ્ટ રિઝોલ્યુશનને UNSCમાં સ્વીકારી શકાયું નહીં.

ભારતે ભૂતકાળમાં બે વખત અને એક વખત યુક્રેન પર રશિયાના આક્રમણના ઠરાવ પર જનરલ એસેમ્બલીમાં સુરક્ષા પરિષદમાં ભાગ લીધો ન હતો.

 આ સમાચાર પણ વાંચો : પુતિન આકરા પાણીએ. હવે રશિયા પાસેથી ગેસ ખરીદવો હશે તો આ કરન્સીમાં પૈસા આપવા પડશે. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More