Site icon

અફઘાનિસ્તાનમાં તાલીબાનનો દબદબો વધ્યો, ભારત સરકારે રાજદ્વારીઓને પાછા લાવવા માટે કર્યું આ કામ ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 10 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

અફઘાનિસ્તાનમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ભારત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. 

ભારત સરકારે નિર્ણય કર્યો છે કે તમામ કર્મચારીઓ, અધિકારીઓને મઝાર-એ-શરીફથી પાછા બોલાવવામાં આવશે.  

મઝાર-એ-શરીફમાં રહેલા ભારતીય દૂતાવાસ તરફથી જાણકારી આપવામાં આવી છે કે મંગળવાર સાંજના મઝાર-એ-શરીફથી એક સ્પેશિયલ ફ્લાઇટ નવી દિલ્હી માટે રવાના થશે, જે ભારતીય આસપાસ છે તેઓ સાંજની ફ્લાઇટથી નવી દિલ્હી રવાના થઈ જાય. 

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનના અનેક શહેરોમાં અત્યારે તાલિબાનનો કબજો છે. રાજધાની કાબૂલ સહિત કેટલાક અન્ય સ્થાનો પર જ હવે અફઘાની સરકાર એક્ટિવ છે. 

ભારત અફઘાનિસ્તાનમાં એક મહત્વનો ભાગ ભજવે છે, આવામાં તાલિબાન તરફથી ભારતીય લોકો પર નિશાન સાધી શકાય છે.

કલમ 370 નાબૂદ થયા બાદથી અત્યાર સુધીમાં અન્ય રાજ્યના માત્ર  આટલા વ્યક્તિઓએ J&K માં ખરીદી જમીન ; જાણો વિગતે 

Ukraine Diesel: યુક્રેને ભારત પાસેથી ડીઝલની ખરીદી બંધ કરી, આ તારીખ થી લાગુ થશે નિર્ણય
Donald Trump: ટ્રમ્પે ઇઝરાયલને આપી ચેતવણી સાથે જ દોહા ને આપ્યું આવું આશ્વાસન
India-US Trade Deal:અમેરિકા કરશે ભારત સાથે ટ્રેડ ડીલ પર વાત, ટેરિફ વિવાદ બાદ ટ્રમ્પે કર્યું આ કામ
Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Exit mobile version