Site icon News Continuous Bureau | Mumbai

બ્રિટિશ સરકારનો મોટો નિર્ણય- ટીપુ સુલતાનની તલવાર સહિત આ શિલ્પ અને કલાકૃતિઓ દેશને પરત આપશે

News Continuous Bureau | Mumbai

ભારતમાંથી ચોરીને ઈંગ્લેન્ડ(England) લઈ જવામાં આવેલા સાત શિલ્પ(Seven sculptures) ભારત સરકારને(Indian Govt) પરત કરવાનો બ્રિટિશ સરકારે(British Govt) નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Channel

ગ્લાસગોના મ્યુઝિયમમાં(Glasgow Museums) રાખવામાં આવેલા આ ભારતીય શિલ્પ અને કલાકૃતિઓ(Indian Sculpture and Artifacts) ભારતને પરત કરવામાં આવશે. 

આમાં દગડી શિલ્પ અને મૈસૂરના શાસક(Sculpture and Rulers of Mysore) ટીપૂ સુલતાનની તલવારનો(Tipu Sultan's sword) પણ સમાવેશ થાય છે. 

આ તલવાર હૈદરાબાદના(Hyderabad) મ્યુઝિયમમાં રાખવામાં આવી હતી, પરંતુ 1905માં ત્યાંથી ચોરી લેવામાં આવી હતી.

બ્રિટન(Britain) સ્થિત ભારતીય હાઈ કમિશનરની(Indian High Commissioner) ટીમ તથા કેલ્વિનગ્રોવ આર્ટ ગેલેરી(Calvingrove Art Gallery) વચ્ચે કરવામાં આવેલા એક કરારને પગલે આ પ્રાચીન ચીજવસ્તુઓ ભારતને પાછી કરવામાં આવનાર છે.

આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનને બ્રહ્મજ્ઞાન લાધ્યું- કહ્યું ભારત સાથે અમે શાંતિ ઇચ્છીએ છીએ- યુદ્ધનો તો સવાલ જ નથી

Oil Prices & Strait of Hormuz ઇવેક્યુએશન પ્લાન સ્થગિત થતા વૈશ્વિક બજારમાં અસ્થિરતા, રોકાણકારોની નજર હવે સુરક્ષા સ્થિતિ પર
Strait of Hormuz Tension હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવ જહાજ પર ક્ષેપાસ્ત્ર હુમલા બાદ યુદ્ધના ડરથી વિશ્વ ચિંતિત
Mongla Port Deal ભારતને મોટો ઝટકો મંગલા પોર્ટ પ્રોજેક્ટ માટે બાંગ્લાદેશે ચીન સાથે કર્યો કરાર
Hormuz Ship Drone Attack Iran Warning દરિયામાં મચ્યો હાહાકાર! હોર્મુઝની ખાડીમાં જહાજ પર ડ્રોન એટેક, ઈરાનની કડક ચેતવણીથી દુનિયાભરમાં ફફડાટ
Exit mobile version