Site icon News Continuous Bureau | Mumbai

બ્રિટિશ સરકારનો મોટો નિર્ણય- ટીપુ સુલતાનની તલવાર સહિત આ શિલ્પ અને કલાકૃતિઓ દેશને પરત આપશે

News Continuous Bureau | Mumbai

ભારતમાંથી ચોરીને ઈંગ્લેન્ડ(England) લઈ જવામાં આવેલા સાત શિલ્પ(Seven sculptures) ભારત સરકારને(Indian Govt) પરત કરવાનો બ્રિટિશ સરકારે(British Govt) નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Channel

ગ્લાસગોના મ્યુઝિયમમાં(Glasgow Museums) રાખવામાં આવેલા આ ભારતીય શિલ્પ અને કલાકૃતિઓ(Indian Sculpture and Artifacts) ભારતને પરત કરવામાં આવશે. 

આમાં દગડી શિલ્પ અને મૈસૂરના શાસક(Sculpture and Rulers of Mysore) ટીપૂ સુલતાનની તલવારનો(Tipu Sultan's sword) પણ સમાવેશ થાય છે. 

આ તલવાર હૈદરાબાદના(Hyderabad) મ્યુઝિયમમાં રાખવામાં આવી હતી, પરંતુ 1905માં ત્યાંથી ચોરી લેવામાં આવી હતી.

બ્રિટન(Britain) સ્થિત ભારતીય હાઈ કમિશનરની(Indian High Commissioner) ટીમ તથા કેલ્વિનગ્રોવ આર્ટ ગેલેરી(Calvingrove Art Gallery) વચ્ચે કરવામાં આવેલા એક કરારને પગલે આ પ્રાચીન ચીજવસ્તુઓ ભારતને પાછી કરવામાં આવનાર છે.

આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનને બ્રહ્મજ્ઞાન લાધ્યું- કહ્યું ભારત સાથે અમે શાંતિ ઇચ્છીએ છીએ- યુદ્ધનો તો સવાલ જ નથી

Gautam Adani US Bribery Case ગૌતમ અદાણી અને સાગર અદાણીને અમેરિકન કોર્ટમાંથી ક્લીન ચિટ, છેતરપિંડી અને લાંચના તમામ કેસ સત્તાવાર રીતે રદ
Donald Trump Secret Operation Turkey ફૂડ ટ્રકમાં છુપાઈને, મિલેટ્રી જેટથી ભરી ઉડાન… તુર્કિયેથી કેવી રીતે બહાર નીકળ્યા અમેરિકી રાષ્ટ્રપતિ?
Mecca Defence Agreement Pakistan પાકિસ્તાન માટે સોનાની લગડી કે પછી ગળાફાંસો? મક્કા સંયુક્ત સંરક્ષણ કરારના ફાયદા અને જોખમોનું સંપૂર્ણ ચિત્ર
Oman Oil Spill Russian Tanker ઓમાનના દરિયાકાંઠે રશિયન ટેન્કરમાં બ્લાસ્ટ બાદ ફેલાયું ઝેરી તેલ, દરિયાઈ જીવસૃષ્ટિ જોખમમાં
Exit mobile version