Site icon

શોકિંગ, ભારતના આ દેશ ખાતેના રાજદૂતનું થયું રહસ્યમય મૃત્યુ. જાણો વિગતે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,     

મુંબઈ, 07 માર્ચ, 2022,         

Join Our WhatsApp Community

સોમવાર,

પેલેસ્ટાઇનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું શંકાસ્પદ સ્થિતિમાં અવસાન થયું છે. 

આ મૃત્યુનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તેમજ પેલેસ્ટાઈનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ભારતીય રાજદ્વારીના અવસાનથી તેમને દુઃખ છે.

 પેલેસ્ટાઈનની પોલીસે ભારતીય રાજદ્વારીના મોત અંગે તપાસના પણ તાત્કાલિક આદેશ આપ્યા છે.

અમૃતસરમા બીએસએફ કેમ્પમાં બીએસએફના જવાનનો સાથીઓ પર બેફામ ગોળીબાર, પાંચનાં મોત. જાણો વિગતે

India on Board of Peace:ટ્રમ્પની જાળમાં ફસાવા તૈયાર નથી પીએમ મોદી! ‘બોર્ડ ઓફ પીસ’ માં જોડાતા પહેલા ૧૦૦ વાર કેમ વિચારી રહ્યું છે ભારત? જાણો ૩ મુખ્ય કારણો
Russia-Ukraine War Update: મોસ્કોમાં વ્લાદિમીર પુતિન અને ટ્રમ્પના પ્રતિનિધિઓ વચ્ચે મોડી રાત સુધી ચાલી બેઠક; યુક્રેન શાંતિ કરાર પર અંતિમ મહોરની તૈયારી
US-Canada Tension: ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના પીએમ માર્ક કાર્નીનું ‘બોર્ડ ઓફ પીસ’નું આમંત્રણ પાછું ખેંચ્યું; દાવોસ વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં નવી રાજકીય લડાઈના એંધાણ.
US Withdraws from WHO: અમેરિકા વિના WHO પાંગળું? ટ્રમ્પના આદેશથી ફંડિંગ બંધ થતા જ વૈશ્વિક આરોગ્ય સંસ્થા આર્થિક કટોકટીમાં; જાણો શું થશે હવે આગળ.
Exit mobile version