Site icon

કોરોના હજુ ખતમ થયો નથી ત્યાં નવી મહામારીને લઈને WHOએ આપી ચેતવણી, કહી આ મોટી વાત; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

હજી તો વિશ્વ કોરોનાના કહેરમાંથી બહાર આવ્યું નથી ત્યાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નવી એક મહામારીને લઇને ચેતવણી આપી છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે મચ્છર અને જંતુઓ દ્વારા ફેલાતા રોગો આગામી મહામારી સાબિત થવાની સંભાવનાની યાદીમાં ટોચ પર છે. 

આવી સ્થિતિમાં આ બીમારીઓ આગામી મહામારીનું કારણ બની શકે છે.

આ રોગોમાં ઝિકા, યલો ફીવર, ચિકનગુનિયા અને ડેન્ગ્યુનો સમાવેશ થાય છે.  

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની આ ચેતવણી બાદ દુનિયાભરના દેશો ચિંતામાં આવી ગયા છે.

આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ. વડાપ્રધાન ઇમરાને અમેરિકા પર લગાવેલા આરોપોનો અમેરિકાએ આપ્યો આ જવાબ .. જાણો વિગતે  

Iran Praises Indian Diplomacy: તેહરાનથી ભારત માટે આવ્યા સારા સમાચાર: વિદેશ નીતિમાં ભારતની પકડ જોઈ ઈરાન પણ રહી ગયું દંગ.
Bab-al-Mandeb Strait:હોર્મુઝ બાદ હવે કયા સમુદ્રી રસ્તાને નિશાન બનાવશે ઈરાન? ગ્લોબલ સપ્લાય ઠપ થવાની ભીતિથી દુનિયાભરમાં હાહાકાર!
West Asia Crisis: ટ્રમ્પની ધમકી વચ્ચે ભારતની મોટી કૂટનીતિક હિલચાલ: એસ. જયશંકરને આવ્યો ઈરાનથી કોલ, હોર્મુઝ સંકટ અને તેલ સપ્લાય પર થઈ મહત્વની વાત!
US-Iran Conflict: ઈરાન-અમેરિકા મંત્રણા: મિડલ ઈસ્ટમાં ૪૫ દિવસના યુદ્ધવિરામનો પ્લાન તૈયાર? જાણો શું છે નવા રિપોર્ટમાં.
Exit mobile version