Site icon

 બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર થયો. ઇસ્કોન મંદિર પર હોળીના દિવસે લોકોનો હુમલો.

 News Continuous Bureau | Mumbai

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ઇસ્કોન રાધાકાંતા મંદિર પર ગુરુવારે સાંજે ભીડે હુમલો કર્યો હતો. તેમજ તોડફોડ કરી હતી. ભીડે કિંમતી ચીજવસ્તુઓની લૂંટ કરી હતી. આ હુમલામાં કેટલાય લોકો જખમી થયા હતા.   

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ હાજી સૈફુલ્લા અને એના આશરે 200 સાથી મુસ્લિમોએ આ હુમલો કર્યો છે.  

આ પહેલાં બાંગ્લાદેશમાં ગયા વર્ષે નવરાત્રી પર હિન્દુઓની સામે અફવા ફેલાવીને દુર્ગા પૂજા પંડાલો પર હુમલા કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : કાશ્મીરી પંડિત એવા રાહુલ ગાંધી અને પ્રિયંકાને ભાજપે ફિલ્મની ટિકિટ મોકલાવી. હવે બન્યો ચર્ચાનો વિષય. જાણો વિગતે. 

Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Exit mobile version