Site icon News Continuous Bureau | Mumbai

 બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર થયો. ઇસ્કોન મંદિર પર હોળીના દિવસે લોકોનો હુમલો.

 News Continuous Bureau | Mumbai

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ઇસ્કોન રાધાકાંતા મંદિર પર ગુરુવારે સાંજે ભીડે હુમલો કર્યો હતો. તેમજ તોડફોડ કરી હતી. ભીડે કિંમતી ચીજવસ્તુઓની લૂંટ કરી હતી. આ હુમલામાં કેટલાય લોકો જખમી થયા હતા.   

Join Our WhatsApp Channel

પ્રાપ્ત જાણકારી મુજબ હાજી સૈફુલ્લા અને એના આશરે 200 સાથી મુસ્લિમોએ આ હુમલો કર્યો છે.  

આ પહેલાં બાંગ્લાદેશમાં ગયા વર્ષે નવરાત્રી પર હિન્દુઓની સામે અફવા ફેલાવીને દુર્ગા પૂજા પંડાલો પર હુમલા કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : કાશ્મીરી પંડિત એવા રાહુલ ગાંધી અને પ્રિયંકાને ભાજપે ફિલ્મની ટિકિટ મોકલાવી. હવે બન્યો ચર્ચાનો વિષય. જાણો વિગતે. 

West Bengal BJP Victory 2026| બંગાળમાં કમળ ખીલતા જ વિદેશમાં ઉજવણી? આ દેશે PM મોદીની જીતને ગણાવી ‘ઐતિહાસિક’, જાણો કયો દેશ થયો ગદગદ
IndiaUS Trade Deal 2026 Updates। ભારતઅમેરિકા ટ્રેડ ડીલ ટ્રમ્પના મંત્રી ક્રિસ્ટોફર લેન્ડોએ ભારતના કર્યા ભરપેટ વખાણ, વ્યાપાર સમજૂતી પર આપ્યું મોટું નિવેદન
Donald Trump Halt Project Freedom| અમેરિકાએ ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ પર લગાવી કામચલાઉ બ્રેક, ઈરાન સાથે સમજૂતીની આશામાં ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું પગલું
UAE Iran Drone Attack 2026|UAE હુમલામાં ૩ ભારતીયો ઘાયલ; PM મોદીએ ઈરાનની કરી ઝાટકણી
Exit mobile version