Site icon

દુઃખદ સમાચાર. આ દેશ ના ભારતીય અને હિન્દુ ભૂતપૂર્વ વડા પ્રધાન નું નિધન થયું.

મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન અનિરુધ જગન્નાથનું 91 વર્ષની વયે નિધન થયું છે.   

પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત અનિરુધ જગન્નાથ, એક મહાન નેતા અને રાજકારણી, આધુનિક મોરેશિયસના આર્કિટેક્ટ હતા. 

Join Our WhatsApp Community

તે એક એવા રાજનેતા હતા જેમણે મોરેશિયસના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બંને તરીકે સેવા આપી છે. 2003 થી 2012 સુધી તેઓ દેશના રાષ્ટ્રપતિ હતા. આ પહેલા તેઓ દેશના વડા પ્રધાન હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરે જગન્નાથના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Middle East War Tensions: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધનો ભણકારો ટ્રમ્પની ધમકી બાદ ભારત સહિત અનેક દેશોએ દૂતાવાસ ખાલી કર્યા; દુનિયાભરમાં હાઈ એલર્ટ!.
Trump Ban Anthropic AI 2026: ટ્રમ્પ એક્શન મોડમાં! એન્થ્રોપિક AI પર લગાવ્યો મોટો પ્રતિબંધ; જાણો પેન્ટાગોન સાથેના વિવાદની પાછળનું સાચું કારણ..
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનો પાકિસ્તાનને ટેકો! અફઘાન યુદ્ધ વચ્ચે શહબાઝ શરીફની પીઠ થાબડી; જાણો અમેરિકાના વલણથી કેવી રીતે બદલાશે જંગ
Bolivia Plane Crash: બોલિવિયામાં સેનાનું વિમાન રનવે પરથી લપસી રોડ પર ખાબક્યું: ૧૫ લોકોના મોત; અકસ્માત બાદ હાઈવે પર ચલણી નોટોનો વરસાદ.
Exit mobile version