દુખદ- શીત યુદ્ધનો અંત લાવનાર આ દિગ્ગજ નેતાનું થયું નિધન- 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સોવિયેત સંઘના(Soviet Union) ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ(Former President) મિખાઇલ ગોર્બાચેવનું (Mikhail Gorbachev) 91 વર્ષની વયે નિધન થયું છે. 

તેઓ ઘણા સમયથી બીમાર હતા અને સેન્ટ્રલ ક્લિનિકલ હોસ્પિટલમાં(Central Clinical Hospital) સારવાર લઇ રહ્યા હતા પરંતુ તેઓ મોતની લડાઇ(Death Battle) સામે જંગ હારી ગયા. 

મિખાઇલે રક્તપાત વિના શીત યુદ્ધનો(Cold War) અંત લાવ્યો હતો, પરંતુ સોવિયેત સંઘના પતનને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. 

મિખાઇલ સોવિયેત સંઘના છેલ્લા રાષ્ટ્રપતિ હતા. તેઓ સોવિયેત સંઘના અત્યંત પ્રભાવશાળી નેતા હતા. 

તેમને નોબેલ પુરસ્કાર(Nobel Prize ) પણ એનાયત કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : યોગગુરુ બાબા રામદેવે મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે કરી મુલાકાત- બંને દિગ્ગ્જ્જો વચ્ચે આ મુદ્દે થઇ વ્યાપક ચર્ચા  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More