Site icon

ઈદ બાદ પરત ફરશે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ, કરવો પડશે આ કાર્યવાહીનો સામનો; જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનના(Pakstan) પૂર્વ વડાપ્રધાન(EX prime minister) અને PML-N પાર્ટીના વડા નવાઝ શરીફને(Nawaz Sharif) સ્વદેશ પરત ફરતા જ કાનૂની કાર્યવાહીનો(Legal action) સામનો કરવો પડશે

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ કે નવાઝ શરીફ ઈદ(Eid) બાદ પાકિસ્તાનમાં જોવા મળશે. 

સાથે તેમણે દાવો કર્યો કે નવાઝ શરીફ પોતાની સામે બાકી મુદ્દાના કાયદા અને બંધારણ(Constitution) અનુસાર સામનો કરશે.

તેમણે જોર આપ્યું કે તેમની પાર્ટી પીએમએલ-એન(PMLn) કોર્ટમાં(Court) વિશ્વાસ કરે છે અને તેમનો નિર્ણય સ્વીકાર કરશે. 

ઉલ્લેખનીય છે કે ત્રણ વાર પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂકેલા શરીફ ભ્રષ્ટાચારના(Corruption) કેટલાક આરોપોનો સામનો કરી રહ્યા છે. તેઓ નવેમ્બર 2019થી લંડનમાં છે, જ્યારે લાહોર હાઈકોર્ટએ(Highcourt) તેમને સારવાર માટે ચાર સપ્તાહ માટે વિદેશ જવાની અનુમતિ આપી હતી.

આ સમાચાર પણ વાંચો : ભારતના આ પાડોશી દેશમાં ઈંધણની કટોકટી. અહીં પેટ્રોલના ભાવમાં સીધો રૂ.84નો તોતિંગ વધારો,જાણો કેટલામાં મળે છે એક લીટર તેલ 

PM Modi Israel Visit 2026: ‘પ્રિય મિત્ર મોદી…’ નેતન્યાહુના એક મેસેજે દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું; ભારત-ઇઝરાયેલ સંબંધો નવી ઊંચાઈએ.
Mexico Violence: ‘એલ મેન્ચો’ના મોતથી મેક્સિકોમાં અરાજકતા, ભારતીયો માટે સુરક્ષા એડવાઇઝરી જાહેર; સ્થિતિ તંગ
Bangladesh PM Tarique Rahman: બાંગ્લાદેશમાં સૈન્ય અને રાજદ્વારી ફેરબદલ! PM તારિક રહેમાને ભારતમાં તૈનાત સુરક્ષા સલાહકારને અચાનક કેમ બોલાવ્યા પરત? જાણો અંદરની વિગત.
Sharad Pawar Rajya Sabha 2026: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો વળાંક! શરદ પવારની સંસદીય ઇનિંગ ચાલુ રહેશે; કોંગ્રેસના સપોર્ટથી રાજ્યસભાના ગણિતમાં મોટો ફેરફાર..
Exit mobile version