Site icon

પાકિસ્તાનના PM બન્યા પહેલા શાહબાઝ શરીફે પોત પ્રકાશ્યું, આલાપ્યો કાશ્મીર રાગ… કહી આ વાત

 News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનના PM બનતા પહેલા પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા શાહબાઝ શરીફે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. 

Join Our WhatsApp Community

એમણે કહ્યું છે કે અમે ભારત સાથે શાંતિ ઇચ્છીએ છીએ, જે કાશ્મીર વિવાદનું સમાધાન થાય ત્યાં સુધી સંભવ નથી.

પાકિસ્તાનમાં નવા PMની પસંદગી આજે થશે. વિપક્ષ તરફથી શાહબાઝ શરીફ PM પદ માટે ઉમેદવાર છે. 

શાહબાઝ શરીફ જ પાકિસ્તાનના નવા PM બનશે એ લગભગ નક્કી છે. 

ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન પણ તેમના કાર્યકાળ દરમિયાન કાશ્મીરનો રાગ આલાપતા રહેતા હતા.

આ સમાચાર પણ વાંચો : લો બોલો! ઈમરાન ખાનના સમર્થકોએ પાકિસ્તાનમાં લગાવ્યા “ચોકીદાર ચોર હેં”ના નારા.. જુઓ વિડીયો, જાણો વિગતે…

US Iran Conflict 2026: મહાજંગનો ખતરો ટળ્યો! સાઉદી અને કતારની ગુપ્ત મધ્યસ્થતા સામે ટ્રમ્પે નમતું જોખ્યું; જાણો કેવી રીતે ઈરાન બચી ગયું
Nobel Peace Prize Rules: મચાડોએ ટ્રમ્પને આપ્યો પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર, શું આ એવોર્ડ કોઈ બીજાના નામે ટ્રાન્સફર થઈ શકે? જાણો શું કહે છે નિયમો.
Indians in Iran Safety: ઈરાન જંગના આરે: 10 હજાર ભારતીયોના જીવ તાળવે ચોંટ્યા! કાશ્મીરી વિદ્યાર્થીઓના વાલીઓએ વડાપ્રધાન મોદી પાસે માંગી મદદ
Air India Iran Flight Alert: ઈરાને એરસ્પેસ બંધ કરતા એર ઈન્ડિયાની અનેક ફ્લાઈટ્સ ડાયવર્ટ; મુસાફરો માટે નવી ગાઈડલાઈન જાહેર, જાણો વિગત
Exit mobile version