202
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી જવાનુ લગભગ નિશ્ચિત છે.
અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા જ ઈમરાન ખાન રાજીનામું આપી દેશે તેવા અહેવાલો મળી રહ્યા છે ત્યારે નવા વડાપ્રધાન તરીકે શાહબાઝ શરીફના નામની ચર્ચા થઈ રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે તેમને PM નો પ્રોટોકોલ આપવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, શાહબાઝ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ છે
આ સમાચાર પણ વાંચો : ભારતના આ પાડોશી દેશ ઉર્જા સંકટ. રાષ્ટ્રવ્યાપી દૈનિક વીજ કાપમાં થયો વધારો; હવે આટલા કલાક રહેશે અંધારપટ
You Might Be Interested In