Site icon

નેપાળને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની ઝુંબેશે વેગ પકડ્યો .

નેપાળને હિંદુ રાજ્ય બનાવવાની માંગણી વ્યાપક રીતે વધી રહી છે.

Nepal’s former King Gyanendra Shah joins campaign to reinstate the country as Hindu Kingdom

નેપાળને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની ઝુંબેશે વેગ પકડ્યો .

 News Continuous Bureau | Mumbai

દેશના પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ દ્વારા સમર્થિત આંદોલન સમગ્ર નેપાળમાં શરૂ થયું છે. 13 ફેબ્રુઆરીના રોજ, નેપાળના ભૂતપૂર્વ રાજા, જ્ઞાનેન્દ્ર સિંહ, નેપાળને હિન્દુ સામ્રાજ્ય તરીકે પુનઃસ્થાપિત કરવાના જાહેર અભિયાનમાં જોડાયા. પ્રાથમિક આંદોલન સ્વરૂપે, રાજા અને વિવિધ હિન્દુ સંપ્રદાયોના સભ્યોએ દેશભરમાં દીવા પ્રગટાવ્યા હતા.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે અત્યારે નેપાળમાં રાજકીય અસ્થિરતા ચાલુ છે. આ ઉપરાંત કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા સરકાર બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ તે સફળ નથી. આવા સમયે નેપાળની કોમ્યુનેસ્ટ પાર્ટીની યુનાઇટેડ માર્ક્સવાદી લેનિનિસ્ટ પાર્ટીના સમિતિના સભ્ય દુર્ગા પાસાય દ્વારા આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. તેના કાર્યક્રમમાં નેપાળના રાજા પણ સામેલ થયા હતા.

આ સમાચાર પણ વાંચો : આખરે આ સાદિક અલી કેસ શું છે? જેને કારણે ઉદ્ધવ ઠાકરે એ શિવસેના ગુમાવવી પડી.

ઉલ્લેખનીય છે કે આજથી 14 વર્ષ પહેલા નેપાળને બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું હતું.. આ ઉપરાંત વર્ષ 2006માં નેપાળમાંથી રાજાશાહી ખતમ કરવામાં આવી હતી.

Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Exit mobile version