Site icon

પોતાની જાતને બચાવવા નીરવ મોદી અજમાવશે આ છેલ્લો પેંતરો

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

નીરવ મોદી ના પ્રત્યાર્પણ માટે તમામ કાર્યવાહી પતી ગઈ છે. ભારતીય ઓથોરિટીએ આ સંદર્ભે નોંધપાત્ર કાર્યવાહી કરી છે. ત્યારે હવે નીરવ મોદી પાસે માત્ર છેલ્લું અસ્ત્ર બચ્યું છે.

સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ નીરવ મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લન્ડન ની હાઇકોર્ટમાં અરજી કરી શકે છે. આ અરજી નીરવ મોદી ના બચવા માટે નો છેલ્લો અને અંતિમ માર્ગ રહેશે. ઉલ્લેખનીય છે કે મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા નીરવ મોદી ની તમામ અરજીઓનો નિકાલ કરી દેવાયો છે. આ પરિસ્થિતિમાં હાઇકોર્ટમાં તેની અરજી બહુ લાંબી ટકે તેમ નથી. તેમ છતાંય મોદી પોતાના બચાવ માટે આ છેલ્લું પગલું ભરશે.

મુંબઈ શહેરમાં ત્રણ દિવસમાં રેમડેસિવિર ની કમી ઓછી થશે. શહેરને ઓછામાં ઓછા દૈનિક આટલા બધાં ઇંજેક્શન મળશે

Bangladesh: ભારતને બાંગ્લાદેશનો મોટો પત્ર: પૂર્વ વડાપ્રધાન ‘શેખ હસીના’ને અમને સોંપો! કૂટનીતિમાં મોટો વળાંક
Donald Trump: પુતિનનો મોટો સંકેત: ટ્રમ્પના ૨૮-પોઇન્ટ પીસ પ્લાન પર રશિયન રાષ્ટ્રપતિએ આપી લીલી ઝંડી, યુદ્ધ સમાપ્તિની આશા
Donald Trump: રાજકીય ડ્રામા: ટ્રમ્પ અને મમદાની વચ્ચે ‘ફાસિસ્ટ vs જિહાદી’ની લડાઈ! આકરા આરોપો બાદ બંનેના બદલાયા સૂર
Bangladesh Earthquake: ધરતી ધ્રૂજી! બાંગ્લાદેશમાં વિનાશકારી ભૂકંપ, મૃત્યુઆંક વધવાની ભીતિ; ભારતમાં લોકો ઘરોમાંથી બહાર દોડ્યા.
Exit mobile version