Site icon

ફિઝી સરકારે કોરોનાને નાથવા લીધા કડક પગલાં, વેક્સિન નહીં લેનારની વિરુદ્ધ થશે આ કાર્યવાહી ; જાણો વિગતે  

કોરોના મહામારીને નાથવા માટે અને રસીકરણ અભિયાનને વેગ આપવા માટે ફિઝી સરકારે કડક પગલાં ભર્યા છે. 

વડાપ્રધાન ફ્રૈન્ક બેનિમરામાએ કહ્યું છે કે ‘નો જૈબ્સ, નો જોબ’ એટલે કે આગામી 15 ઓગસ્ટ સુધી વેક્સિનનો પહેલો ડોઝ નહિ લેનાર સરકારી કર્મચારીઓને રજા પર ઉતારી દેવાશે અને 1 નવેમ્બર સુધી બીજો ડોઝ નહિ લેનારને નોકરીમાંથી કાઢી મૂકાશે.

Join Our WhatsApp Community

ફિજી સરકારે કર્મચારીઓ ઉપરાંત કંપનીઓને પણ બંધ કરવાની ચીમકી આપી છે કે જેમાં મોટા ભાગના કર્મચારીઓ હજી સુધી રસીવિહોણા છે. 

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના વધેલા પ્રકોપથી ફિજીની સ્વાસ્થ્ય વ્યવસ્થા પર વિપરિત અસર પડી છે. એણે અર્થવ્યવસ્થાને વેરવિખેર કરી નાખી છે.

વોટ્સઅપની ન ચાલી મનમાની!! આખરે ઝૂકવું પડ્યું, દિલ્હી હાઈકોર્ટમાં આપ્યા આ જવાબ ; જાણો વિગતે 

Pakistan: શું પાકિસ્તાન ચીન અને અમેરિકા સાથે ‘ડબલ ગેમ’ રમીને વિનાશને આમંત્રણ આપી રહ્યું છે?
Indo-Pakistan War: ડેલુલુ ૧૦૧ ભારત સાથેના ચાર દિવસના યુદ્ધ પર પાકિસ્તાનનો નવો અભ્યાસક્રમ
India,Pakistan: ખૈબર પખ્તુનખ્વાના હુમલા પર ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકને આડે હાથે લેતા લગાવ્યો આ આરોપ
Narendra Modi: આવતા મહિને મળી શકે છે મોદી અને ટ્રમ્પ, મલેશિયામાં યોજાનાર આસિયાન શિખર સંમેલન પર ટકેલી છે સૌ ની નજર
Exit mobile version