Site icon

ભારતની કડકાઈ બાદ બ્રિટન ઝૂક્યું, ટ્રાવેલ નિયમોમાં કર્યા આ ફેરફાર; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

શુક્રવાર

ભારત સરકારના કડક વલણ પછી બ્રિટન સરકારે પીછેહટ કરતાં ભારતીય મુસાફરો માટે મહત્વની જાહેરાત કરી છે. 

નવા નિયમ મુજબ કોવિશીલ્ડ કે યુકે સરકાર દ્વારા મંજૂરી અપાયેલી અન્ય કોરોના રસીના બંને ડોઝ લઇ ચૂકેલા ભારતીય મુસાફરોને દેશમાં ક્વોરન્ટાઇન કરવામાં આવશે નહીં. 

આ આદેશ 11 ઓક્ટોબરથી યુકે જતાં ભારતીયો પર લાગૂ થશે.. 

આ સાથે જ બ્રિટન સરકારે ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્રિટન રાજદૂત એલેક્સે કહ્યું કે ગત મહિનાથી સહયોગ આપવા માટે ભારત સરકારનો આભાર. 

ઓક્ટોબરની શરુઆતમાં જ ભારતે પણ નિયમ લાગૂ કરતાં બ્રિટિશ નાગરિકો માટે ફરજિયાત ક્વોરન્ટાઇન 

થવાનો આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, હાલમાં ભારત અને બ્રિટિશ સરકાર પરસ્પર ક્વોરન્ટાઇન નિયમોને લઇને આમને-સામને આવી ગઇ હતી.

સાવધાન મુંબઈવાસીઓ : ચારકોપમાં ફૂડ ડિલિવરી કરનારાએ છ વર્ષની બાળકી સાથે નિંદનીય કૃત્ય કર્યું

Middle East Tension: યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન! વિદેશ મંત્રાલયે શરૂ કર્યો ૨૪x૭ કંટ્રોલ રૂમ; હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો..
Drone Attack on US Embassy in Riyadh: સાઉદી અરેબિયામાં અમેરિકી એમ્બેસી પર ડ્રોનથી હુમલો! CIA સેન્ટરને નિશાન બનાવ્યાનો રિપોર્ટ; જાણો કેટલી થઈ જાનહાની.
Dubai Economy & Iran War: ઈરાનના હુમલાની દુબઈ પર શું થશે અસર? રિયલ એસ્ટેટ, ટુરિઝમ અને એરલાઈન્સ પર યુદ્ધની સીધી આંચ; જાણો વિગતવાર અહેવાલ
Trump Iran War Cost: ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાનો આંધળો ખર્ચ, તેલના ભાવ અને ગ્લોબલ માર્કેટ પર શું થશે અસર? જુઓ વિગતવાર અહેવાલ
Exit mobile version