Site icon News Continuous Bureau | Mumbai

 પાકિસ્તાનની ફરી નાપાક હરકત, 14 દિવસમાં બીજીવાર આટલા માછીમારોનું કર્યું અપહરણ; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Channel

શનિવાર

પાકિસ્તાન મરીનની વધું એક નાપાક હરકત સામે આવી છે. 

પાકિસ્તાન મરીન દ્વારા આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક 3 ભારતીય બોટમાંથી કુલ 18 જેટલા માછીમારોનું અપહરણ કર્યું છે. 

પાક મરીન અપહરણ કરીને કરાંચી તરફ લઈ ગયા હોવાનું અનુમાન છે. 

આ ઘટનાને લઈને હવે માછીમારોમાં રોષનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.  

ઉલ્લેખનીય છે કે આ પહેલા 6 ફેબ્રુઆરીએ પણ આજ રીતે પાકિસ્તાન મરીન દ્વારા આતંરરાષ્ટ્રીય જળ સીમા નજીક આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

કોરોના નિયંત્રણમાં તો હવે આ બીમારીએ માથું ઉંચક્યું, થાણે જિલ્લા પ્રશાસન થયું એલર્ટ, લેશે આ પગલાં.. જાણો વિગત

Japan Bans Indian Mango Imports। હાફુસ અને કેસરના શોખીનોને મોટો ઝટકો જાપાનમાં કેમ અચાનક બંધ થઈ ગઈ ભારતીય કેરીની એન્ટ્રી? જાણી લો અસલી કારણ
Sergio Gor Trump Envoy India।ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂતનું વૈશ્વિક સ્તરે મોટું નિવેદન ‘ઇન્ડિયા હવે સુપરપાવર…’ જાણો ભારત માટે શું કરી મોટી જાહેરાત
US Iran Nuclear Negotiations। ઇરાન સાથેની ડીલ અંગે ડોનાલ્ડ ટ્રમ્પ મૂંઝવણમાં! પરમાણુ અને હોર્મુઝ સંકટ પર મોટી જાહેરાત ટળી, અંતિમ નિર્ણયની રાહ
USIran War Update| દુનિયાભરને મળશે મોટી રાહત! ઈરાન સાથે યુદ્ધ રોકવા ડોનાલ્ડ ટ્રમ્પ લેશે ઐતિહાસિક નિર્ણય? ગમે ત્યારે થશે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ
Exit mobile version