પાકિસ્તાની પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના નિધનના સમાચાર અફવા-ઘણાં સમયથી છે બીમાર- જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

News Continuous Bureau | Mumbai 

કારગિલમાં(Kargil) ભારતને(India) દગો આપનાર પાકિસ્તાની પૂર્વ રાષ્ટ્રપતિ(Former President of Pakistan) પરવેઝ મુશર્રફની(Pervez Musharraf) તબિયત નાજૂક છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ તેમની દુબઈમાં(Dubai) તબિયત બગડતા અમેરિકન હોસ્પિટલમાં(American Hospital) વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 

મુશર્રફની તબિયત છેલ્લા ઘણા સમયથી ખરાબ છે. 

અગાઉ મીડિયામાં એવા સમાચાર વહેતા થયા હતા કે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું શુક્રવારે દુબઈમાં નિધન થયું છે. 

કારગીલ યુદ્ધ માટે મુશર્રફને જ સીધી રીતે જવાબદાર ગણવામાં આવે છે. તેમણે નવાઝ શરીફનો(Nawaz Sharif) તખતા પલટ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત- આ દેશે ગાંજો પીવા માટે અને ઉગાડવા માટે આપી દીધી મંજૂરી-બન્યો એશિયાનો પહેલો દેશ

Trump Boasts Again: ડોનાલ્ડ ટ્રમ્પની ફરી મોટી શેખી: ‘ટેરિફ’ના જોરે 8 મહિનામાં 10 યુદ્ધ રોકવાનો કર્યો દાવો, બાઈડેન પર કર્યા આકરા પ્રહાર
India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું
PM Narendra Modi: ઇથોપિયાની સંસદમાં ગુંજ્યો ભારતનો અવાજ: PM મોદીએ જીત્યા દિલ, કહ્યું- ‘હું દોસ્તી અને ભાઈચારાનો સંદેશ લાવ્યો છું’.
PM Narendra Modi Ethiopia visit: ભારત-ઇથોપિયા મૈત્રીનો નવો યુગ! PM મોદીની મુલાકાતમાં 8 મોટા કરાર, હવે બંને દેશો બન્યા ‘વ્યૂહાત્મક ભાગીદાર
Exit mobile version