Site icon

પાકિસ્તાની પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના નિધનના સમાચાર અફવા-ઘણાં સમયથી છે બીમાર- જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

News Continuous Bureau | Mumbai 

કારગિલમાં(Kargil) ભારતને(India) દગો આપનાર પાકિસ્તાની પૂર્વ રાષ્ટ્રપતિ(Former President of Pakistan) પરવેઝ મુશર્રફની(Pervez Musharraf) તબિયત નાજૂક છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ તેમની દુબઈમાં(Dubai) તબિયત બગડતા અમેરિકન હોસ્પિટલમાં(American Hospital) વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 

મુશર્રફની તબિયત છેલ્લા ઘણા સમયથી ખરાબ છે. 

અગાઉ મીડિયામાં એવા સમાચાર વહેતા થયા હતા કે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું શુક્રવારે દુબઈમાં નિધન થયું છે. 

કારગીલ યુદ્ધ માટે મુશર્રફને જ સીધી રીતે જવાબદાર ગણવામાં આવે છે. તેમણે નવાઝ શરીફનો(Nawaz Sharif) તખતા પલટ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત- આ દેશે ગાંજો પીવા માટે અને ઉગાડવા માટે આપી દીધી મંજૂરી-બન્યો એશિયાનો પહેલો દેશ

PM Modi Malaysia Visit 2026: વર્ષો બાદ PM મોદી મલેશિયાની ધરતી પર! જાણો કેમ આ પ્રવાસ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે અને શું છે એજન્ડા?
US Iran Nuclear Talks 2026: જંગ કે મંત્રણા? ઓમાનમાં અમેરિકા-ઈરાન વચ્ચેની પરમાણુ વાટાઘાટો નિષ્ફળ, ટ્રમ્પે નવા પ્રતિબંધો લાદતા સ્થિતિ વણસી
Major Blow to India: અમેરિકાનો પાકિસ્તાન પર મોટો દાવ: રેકો ડિક ખાણ માટે $1.3 બિલિયનની સહાય, ભારત માટે કેમ છે ચિંતાજનક?
India US Trade Deal: ટ્રમ્પ-મોદીની દોસ્તી રંગ લાવી: અમેરિકા સાથેના વેપાર કરારની તારીખ જાહેર, જાણો ભારતને શું થશે ફાયદો.
Exit mobile version