Site icon

યુદ્ધના અંતનાં એંધાણ? રશિયા અહીં સૈન્ય કાર્યવાહી ઘટાડશે પણ સાથે સાથે યુક્રેને પણ પાળવું પડશે આ મહત્વનું વચન; જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

રશિયા અને યુક્રેન વચ્ચે ઇસ્તાબુલ ખાતે યોજાયેલા શાંતિ મંત્રણામાં રશિયાએ યુક્રેન સામે નરમ વલણના સંકેત આપ્યા છે. 

રશિયા બેઠકને વાતચીતને સાર્થક ગણાવીને યુક્રેનની રાજધાની કીવની આસપાસ જે સૈન્ય ઘેરો ઘાલ્યો છે તે ઓછો કરશે.

સાથે જ ચેર્નીહીવમાં પણ સૈન્ય અભિયાનમાં કપાત કરવાનો નિર્ણય લીધો છે. 

જો કે આના બદલામાં યુક્રેને આંતરરાષ્ટ્રીય સ્તરે તટસ્થતા જાળવવાની ગેરંટી આપવી પડશે. 

તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં વાટાઘાટો બાદ રશિયાના નાયબ સંરક્ષણ મંત્રીએ પ્રેસવાર્તામાં આ જાહેરાત કરી છે. 

ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે અગાઉ બેલારુસમાં અનેક વાર બેઠકો થઇ છે પરંતુ કોઇ નક્કર પરિણામ મળ્યું ન હતું. બંને વચ્ચે અવિશ્વાસની ખાઇના પગલે યુદ્ધ 35માં દિવસ સુધી પહોંચ્યું છે.

આ સમાચાર પણ વાંચો : ઈઝરાયેલના આ શહેરમાં થયો આતંકી હુમલો, 5 લોકોના થયા કરુંણ મોત; માત્ર એક જ સપ્તાહમાં થયા આટલા આતંકી હુમલા

Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Mir Yar Baloch: ભારત બલૂચોનો છેલ્લો સહારો? મીર યાર બલોચે PM મોદી અને જયશંકરને પત્ર લખી પાક-ચીન ગઠબંધન સામે ચેતવ્યા
Iran Protests 2026: ઈરાનમાં મોંઘવારીનો ભડકો: ખામેની વિરુદ્ધ જનતા રસ્તા પર, હિંસામાં ૭ ના મોત; શું ઈરાનમાં થશે સત્તાપલટો?
Donald Trump Health: ટ્રમ્પના હાથ પર વાદળી નિશાન કેમ? સ્વાસ્થ્ય પર ઉઠેલા સવાલોનો અમેરિકી રાષ્ટ્રપતિએ આપ્યો મજેદાર જવાબ
Exit mobile version