Site icon

યુદ્ધના અંતનાં એંધાણ? રશિયા અહીં સૈન્ય કાર્યવાહી ઘટાડશે પણ સાથે સાથે યુક્રેને પણ પાળવું પડશે આ મહત્વનું વચન; જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

રશિયા અને યુક્રેન વચ્ચે ઇસ્તાબુલ ખાતે યોજાયેલા શાંતિ મંત્રણામાં રશિયાએ યુક્રેન સામે નરમ વલણના સંકેત આપ્યા છે. 

રશિયા બેઠકને વાતચીતને સાર્થક ગણાવીને યુક્રેનની રાજધાની કીવની આસપાસ જે સૈન્ય ઘેરો ઘાલ્યો છે તે ઓછો કરશે.

સાથે જ ચેર્નીહીવમાં પણ સૈન્ય અભિયાનમાં કપાત કરવાનો નિર્ણય લીધો છે. 

જો કે આના બદલામાં યુક્રેને આંતરરાષ્ટ્રીય સ્તરે તટસ્થતા જાળવવાની ગેરંટી આપવી પડશે. 

તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં વાટાઘાટો બાદ રશિયાના નાયબ સંરક્ષણ મંત્રીએ પ્રેસવાર્તામાં આ જાહેરાત કરી છે. 

ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે અગાઉ બેલારુસમાં અનેક વાર બેઠકો થઇ છે પરંતુ કોઇ નક્કર પરિણામ મળ્યું ન હતું. બંને વચ્ચે અવિશ્વાસની ખાઇના પગલે યુદ્ધ 35માં દિવસ સુધી પહોંચ્યું છે.

આ સમાચાર પણ વાંચો : ઈઝરાયેલના આ શહેરમાં થયો આતંકી હુમલો, 5 લોકોના થયા કરુંણ મોત; માત્ર એક જ સપ્તાહમાં થયા આટલા આતંકી હુમલા

Viral Video: ‘બોર્ડ ઓફ પીસ’ માં ડ્રામા! ટ્રમ્પના ઈશારે શહબાઝ શરીફની એક્શન કેમેરામાં કેદ, જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ ક્લિપ..
Donald Trump: શું ટ્રમ્પના કારણે અટક્યું હતું ભારત-પાકિસ્તાનનું મહાયુદ્ધ? ૨૦૦% ટેરિફની ધમકી અને ૧૧ જેટ તોડી પડાયાના દાવા પાછળનું શું છે સત્ય?.
Trump Board of Peace: ટ્રમ્પનું ‘પીસ મિશન’ શરૂ: વોશિંગ્ટન બેઠકમાં ભારતની એન્ટ્રી, વૈશ્વિક શાંતિ પર બાજ નજર.
Emmanuel Macron: ‘AI માટે અમેરિકા કે ચીનનો સહારો કેમ?’: દિલ્હીથી રાષ્ટ્રપતિ મેક્રોને ભારત સાથે મળીને દુનિયાને આપ્યો પાવરફુલ મેસેજ.
Exit mobile version