Site icon News Continuous Bureau | Mumbai

ભારતના આ પાડોશી દેશમાં આઝાદી બાદ સૌથી ખરાબ આર્થિક સંકટ, સરકારે અડધી રાત્રે ફરી એકવાર જાહેર કરી ઈમરજન્સી; જાણો વિગતે..

News Continuous Bureau | Mumbai

શ્રીલંકા તેની આઝાદી બાદ સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. 

Join Our WhatsApp Channel

આ વચ્ચે શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ અડધી રાત્રે ઇમરજન્સી લગાવવાનું એલાન કરી દીધું છે.

આ નિર્ણય રાષ્ટ્રપતિ અને સરકારના રાજીનામાની માંગ કરતા અઠવાડિયાના વિરોધ પ્રદર્શન વચ્ચે આવ્યો છે. 

આ પહેલા રાજપક્ષેએ ગત ચાર એપ્રિલે તેમના ખાનગી નિવાસસ્થાનની સામે ભારે વિરોધ પ્રદર્શન  બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. 

આ સમાચાર પણ વાંચો : MNS ચીફ રાજ ઠાકરેને કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો, સાંગલી કોર્ટ બાદ પરલી કોર્ટે પણ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ; જાણો શું સમગ્ર મામલો..

IranUS Peace Deal શું આ કરાર બદલશે મધ્યપૂર્વનું ચિત્ર? ઈરાનને મળનારી આર્થિક મદદ અને રશિયા સાથેના સોદા પાછળનું ગણિત
IsraelHezbollah Conflict ઇઝરાયેલ હિઝબુલ્લાહ વચ્ચે જંગ તેજ ૪ ઇઝરાયેલી સૈનિકોના મોત, લેબનાનમાં ૧૮ લોકોએ જીવ ગુમાવ્યા
Indus Waters Treaty Tensions સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉશ્કેરણીજનક નિવેદનબાજી, ભારતે આપ્યો સ્પષ્ટ સંદેશ
Diplomatic Milestone બ્રિક્સ (BRICS) NSA બેઠક ચીનના વિદેશ મંત્રી વાંગ યી દિલ્હી આવશે, અજિત ડોભાલ સાથે થઈ શકે છે મુલાકાત
Exit mobile version