Site icon News Continuous Bureau

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે રાષ્ટ્રપતિનું મોટું એલાન, રાષ્ટ્રપતિએ જારી કર્યો રાજપત્ર; જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai 

શ્રીલંકામાં જાહેર કટોકટી રદ કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

સાર્વજનિક કટોકટી જાહેર કરતી અસાધારણ ગેઝેટ સૂચના પાછી ખેંચી લેવામાં આવી છે.  

હવે રાષ્ટ્રપતિએ તેમનો નિર્ણય રદ કર્યો છે. તેની પાછળના કારણો શું છે, તે હજુ સ્પષ્ટ થયું નથી.

શ્રીલંકામાં 4 એપ્રિલે કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી, જ્યારે આર્થિક સંકટને કારણે સ્થળોએ હિંસા ફાટી નીકળી હતી. 
 
ઉલ્લેખનીય છે કે વધતા ફુગાવા (લગભગ 19 ટકા) અને જીવનની કથળતી સ્થિતિ વચ્ચે શ્રીલંકા 1948માં તેની આઝાદી પછીની સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : માત્ર શ્રીલંકા અને પાકિસ્તાન જ નહીં પણ તેલ થી સમૃદ્ધ એવા આ દેશની સરકારે પણ રાજીનામું આપ્યું. નામ જાણી ચોંકી જશો.

US-Iran Conflict:ટ્રમ્પની ધમકી સામે ઈરાનનો વળતો પ્રહાર: ‘નાકાબંધી કરવી એ રમત નથી’, હોર્મુઝમાં ગમે ત્યારે ભડકો થવાની આશંકા.
Trump Effect on Oil Prices:ટ્રમ્પનો ‘પાવર પ્લે’ અને જનતાની હાલત કફોડી! તેલના ભાવ વધવાના સંકેતથી આખું વિશ્વ ચિંતામાં, ભારત પર શું થશે અસર?
US Blockade on Iranian Ports: ટ્રમ્પનો પ્લાન: ઈરાનના આ 4 વ્યૂહાત્મક સ્થળો પર અમેરિકા કરશે નાકાબંધી, યુદ્ધના જોખમ વચ્ચે મોટું પગલું.
Iran Representative in India Statement: હોર્મુઝ ખોલવા ઈરાન તૈયાર! ભારતમાં પ્રતિનિધિએ જણાવી ખાસ શરત; જાણો શું છે ઈરાનની માંગ
Exit mobile version