Site icon

શ્રીલંકામાં કટોકટી વચ્ચે મોટું રાજકીય સંકટ, પ્રધાનમંત્રી મહિંદા રાજપક્ષેએ આપ્યું રાજીનામું.. જાણો વિગતે 

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં(Srilanka) કટોકટી વચ્ચે હવે રાજકીય સંકટ(Political crisis) ઊભું થયું છે.

મહિન્દા રાજપક્ષેએ(Mahinda Rajapaksa) પોતાનું રાજીનામું શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેને(Gotabaya Rajapaksa) સોંપી દીધું છે. 

ટાપુ રાષ્ટ્રમાં આર્થિક કટોકટી(Economic crisis) અંગેના વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસક અથડામણો બાદ વડા પ્રધાન(PM) અને આરોગ્ય પ્રધાને(Health minister) તેમના હોદ્દા પરથી રાજીનામું(Resignation) આપ્યું છે

ગત સપ્તાહે મુખ્ય વિપક્ષી નેતા સિરિસેનાએ(Sirisena) રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી, જેમાં નક્કી થઈ ગયું હતું કે વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે રાજીનામું આપશે.  

શ્રીલંકામાં આર્થિક સ્થિતિ બદતર બની ગઈ છે, જેને કારણે સામાન્ય લોકો સરકારવિરોધી પ્રદર્શનો(Protest) કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : વધી શકે છે વ્લાદિમીર પુતિનની પરેશાનીઓ, અમેરિકા બાદ હવે ‘આ’ દેશોએ ‘રશિયન તેલની આયાત નહીં કરવાની’ લીધી પ્રતિજ્ઞા; જાણો વિગતે 

Masterstroke of India’s foreign policy:ભારતની વિદેશ નીતિનો માસ્ટરસ્ટ્રોક: એસ. જયશંકરે સમજાવ્યું ઇઝરાયલ સાથેની દોસ્તી અને ઇરાન સાથેના સંબંધોનું ગણિત.
Donald Trump Iran Statement: ટ્રમ્પની ભયાનક ધમકી! ‘ઈરાનને દુનિયાના નકશા પરથી મિટાવી દઈશું’, જાણો કેમ ભડક્યા ટ્રમ્પ.
Relief for India: ઈરાન-ભારત દોસ્તીની મિસાલ: હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજો માટે રસ્તો સાફ, જાણો કયા 5 દેશોને મળી છૂટ.
Middle East Crisis: હોર્મુઝ પછી હવે ‘બાબ અલ-મંડેબ’ સીલ થશે? ઈરાનના આક્રમક તેવરથી દુનિયાભરમાં હલચલ
Exit mobile version