Site icon

આને કહેવાય ‘સો ચુહે ખાકે બિલ્લી હજ કો ચલી’. અફઘાનિસ્તાનના તાલીબાનીઓએ કહ્યું-રશિયા-યુક્રેન વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવે, અમને નાગરિકોની ચિંતા છે. જાણો વિગતે. 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,         

Join Our WhatsApp Community

શનિવાર,

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે તાલિબાને બન્ને દેશને શાંતિની અપીલ કરી છે.

તાલિબાને કહ્યું છે કે બન્ને દેશએ મંત્રણા મારફતે તમામ સમસ્યાનો ઉકેલ મેળવવો જોઈએ. 

વિદેશ વિભાગે કહ્યું છે કે યુદ્ધમાં સામેલ દેશ એવું કોઈ પગલું ન ભરે કે જેથી હિંસા અને ભડકી ઉઠે. અમે યુદ્ધમાં ફસાયલા નાગરિકોને લઈ ચિંતિત છીએ.

બ્યૂટી ટિપ્સ: માત્ર સ્વાસ્થ્ય માટે જ નહિ પરંતુ,સ્વસ્થ-મજબૂત વાળ માટે પણ છે નારિયેળ પાણી ફાયદાકારક, જાણો તેને ઉપયોગ કરવાની રીત વિશે

Ali Larijani Killed Israel Attack: ઈઝરાયેલી હુમલામાં અલી લારીજાની અને તેમના પુત્રનું મોત, ઈરાને ૧૦૦ મિસાઈલો છોડી લીધો બદલો; મધ્ય પૂર્વમાં સ્થિતિ બેકાબૂ
Saudi Oil Supply to India: ભારત માટે આ દેશ બન્યો ‘સંકટ સમયનો સાથી’: હોર્મુઝની ખાડીમાં યુદ્ધ છતાં ૬૦ લાખ બેરલ તેલનો જથ્થો મોકલ્યો, દેશમાં નહીં સર્જાય ઇંધણની અછત
Global Eyes on PM Modi: ઈરાન-ઈઝરાયેલ જંગમાં પીએમ મોદી ‘ગેમ ચેન્જર’! ભારતની મધ્યસ્થી પર ટકી દુનિયાની નજર, જાણો કેવી રીતે ટળશે આફત
“No Nukes for Madmen”:પરમાણુ હથિયાર પર ટ્રમ્પનું મોટું નિવેદન: ઈરાન પર હુમલા વધુ તેજ કરવાની આપી ચેતવણી, જંગ રોકવા માટે સમયમર્યાદા નક્કી કરી
Exit mobile version