Site icon

કોરોનાને નગણ્ય સમજનાર આ દેશના રાષ્ટ્રપતિ નું થયું નિધન.

તાંઝાનિયા ના રાષ્ટ્રપતિ જૉન મગુફુલી 61 વર્ષની વયે અવસાન થયું છે. આશંકા છે કે તેમનું મૃત્યુ કોરોનાને બિમારીના લીધે થયું છે.

રાષ્ટ્રપતિ મગુફુલી તેમની આક્રમક લીડરશીપ અને સડક નિર્માણ ઉદ્યોગમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ ના કારણે 'બુલડોઝર 'તરીકે ઓળખાતા હતા.

Join Our WhatsApp Community

અત્રે ઉલ્લેખનીય છે કે, જૉન મગુફુલી એ ક્યારેય કોરોના ના જોખમ ને ગંભીરતાથી લીધો ન હતો  અને તેમણે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જેવા ઉપાયોનો વિરોધ પણ કર્યો હતો.

Chabahar Port: ચાબહાર પર અમેરિકાના નિર્ણયથી ભારતને મોટું નુકસાન, આ યોજનાઓ પર લાગશે બ્રેક.
Pakistan: શું પાકિસ્તાન પોતાની પરમાણુ શક્તિ સાઉદી અરબને આપશે? સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહી આવી વાત
Donald Trump: H-1B વિઝા માટે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, અરજી ફી માં કર્યો અધધ આટલો વધારો
Donald Trump Statement: ટ્રમ્પના ‘બગ્રામ એરબેસ’ પ્લાનથી વધ્યો તણાવ, ચીન અને તાલિબાને આપી આવી પ્રતિક્રિયા
Exit mobile version