Site icon

અબ આયા ઊંટ પહાડ કે નીચે, કાશ્મીર મુદ્દે પાકીસ્તાનનો સાથ આપનાર યુક્રેને ભારત પાસે આ વિનંતી મુકી….

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,     

મુંબઈ, 07 માર્ચ, 2022,         

Join Our WhatsApp Community

સોમવાર,

યુક્રેનના વિદેશ મંત્રી દોમિત્રી કુલેબાએ એક ટેલિવિઝન મુલાકાત દરમિયાન જણાવ્યું કે ભારત અને નાઈજીરીયા જેવા દેશોએ રશિયાને વિનંતી કરીને યુદ્ધ બંધ કરાવવું જોઈએ. 

પોતાના ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે ભારત દેશ યુક્રેન પાસેથી ખેત પેદાશો ખરીદે છે. આથી ભારતે યુક્રેનનો સાથ આપવો જોઈએ. તેમજ પોતાના મૈત્રી ભર્યા સંબંધોનો ઉપયોગ કરીને રશિયાને વિનંતી કરવી જોઈએ કે તેઓ યુદ્ધ બંધ કરે. 

ઉલ્લેખનીય છે કે યુક્રેને ડગલે-પગલે ભારત વિરોધી વલણ લેતું આવ્યું છે. હવે જ્યારે સંકટમાં ફસાયું છે ત્યારે તેને ભારતની યાદ આવી છે.

આ તારીખથી મુંબઈમાં ગરમીના ઉકળાટથી રાહત મળશે. હવામાન વિભાગનો આ છે વરતારો…

Khawaja Asif: લશ્કરપ્રમુખના ‘ટ્રેલર’ નિવેદનથી પાકિસ્તાનમાં હડકંપ: સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને ડર, “ભારત ફરી હુમલો કરશે”
Donald Trump: યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા ટ્રમ્પની ‘ગુપ્ત યોજના’: રશિયા સાથે ચાલી રહી છે 28-બિંદુઓ પર ખાનગી ચર્ચા
F-35 fighter jet: સૌથી મોટી ડીલ! ટ્રમ્પ કયા મોટા મુસ્લિમ દેશને આપશે દુનિયાનું સૌથી એડવાન્સ્ડ F-35 ફાઇટર જેટ? જાણો આ નિર્ણયથી કયો પાડોશી દેશ ચિંતામાં!
Sheikh Hasina: શેખ હસીના Vs યુનુસ સરકાર: સત્તા માટે ખુલ્લી લડાઈ! ઢાકાની સડકો પર હિંસક અથડામણો, બાંગ્લાદેશમાં કટોકટી જેવો માહોલ
Exit mobile version