Site icon

કાબુલથી એક સાથે 290 લોકોને ભારત લાવી રહ્યું છે આ વિમાન, આટલા અફઘાન નાગરિક પણ આવશે સાથે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ભારત સરકાર એક્શનમાં છે અને લોકોને પરત લાવવાના પ્રયાસો સતત ચાલું છે. 

કાબુલથી આવતું ભારતીય વાયુસેનાનું C-17 વિમાન આજે ગાઝિયાબાદના હિંડન એર બેઝ પર લેન્ડ કરી શકે છે.

એક રિપોર્ટ અનુસાર, આ વખતે અફઘાનિસ્તાનમાં ફસાયેલા 290 લોકોને સી-17 વિમાન દ્વારા ભારત લાવી શકાય છે. 

આ 290 લોકોમાંથી 220 ભારતીય અને 70 અફઘાનિસ્તાનના નાગરિક છે. તેમાં કેટલાક શીખ સમુદાયના લોકો પણ સામેલ છે. 

અફઘાનિસ્તાનના તે શીખો છે, જેમણે ભારત સરકારને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવાની અપીલ કરી હતી.

બદલી અને પ્રમોશન માટે બારોબાર અરજી કરનારા પોલીસ અધિકારીઓનું આવી બનશે, મુંબઈ પોલીસ કમિશનરે બહાર પાડ્યું નવું ફરમાન? જાણો વિગત

India Russia Defence Deal:શું છે Pantsir-S1M? રશિયાએ S-400 સાથે ભારતને આપી આ શક્તિશાળી સિસ્ટમની ઓફર, દુશ્મનોમાં ફફડાટ
Historic Move:અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર! કરન્સી નોટો પર રાષ્ટ્રપતિ ટ્રમ્પની સિગ્નેચર જોવા મળશે, જાણો શું છે આ મોટા ફેરફાર પાછળનું કારણ.
US-Iran War: યુદ્ધના ભણકારા વચ્ચે ઈરાન માલામાલ! હોર્મુઝની ખાડી પર કબજો જમાવીને કરી રહ્યો છે ₹1300 કરોડની દૈનિક કમાણી, જાણો શું છે આખો ખેલ.
US-Israel-Iran War Update: ઈરાન-અમેરિકા તણાવમાં મોટો વળાંક! તેહરાનની અપીલ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે હથિયારો હેઠા મૂક્યા, મિડલ ઈસ્ટમાં શું શાંતિ સ્થપાશે?
Exit mobile version