Site icon News Continuous Bureau | Mumbai

કાબુલથી એક સાથે 290 લોકોને ભારત લાવી રહ્યું છે આ વિમાન, આટલા અફઘાન નાગરિક પણ આવશે સાથે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ભારત સરકાર એક્શનમાં છે અને લોકોને પરત લાવવાના પ્રયાસો સતત ચાલું છે. 

કાબુલથી આવતું ભારતીય વાયુસેનાનું C-17 વિમાન આજે ગાઝિયાબાદના હિંડન એર બેઝ પર લેન્ડ કરી શકે છે.

એક રિપોર્ટ અનુસાર, આ વખતે અફઘાનિસ્તાનમાં ફસાયેલા 290 લોકોને સી-17 વિમાન દ્વારા ભારત લાવી શકાય છે. 

આ 290 લોકોમાંથી 220 ભારતીય અને 70 અફઘાનિસ્તાનના નાગરિક છે. તેમાં કેટલાક શીખ સમુદાયના લોકો પણ સામેલ છે. 

અફઘાનિસ્તાનના તે શીખો છે, જેમણે ભારત સરકારને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવાની અપીલ કરી હતી.

બદલી અને પ્રમોશન માટે બારોબાર અરજી કરનારા પોલીસ અધિકારીઓનું આવી બનશે, મુંબઈ પોલીસ કમિશનરે બહાર પાડ્યું નવું ફરમાન? જાણો વિગત

US Iran War Updates 2026 ઈરાન પર અમેરિકાના હુમલાથી રશિયા લાલચોળ, વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવનું મોટું નિવેદન ‘અમેરિકા પર ભરોસો કરવો હવે અશક્ય’
India UK CETA Trade Agreement ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વ્યાપાર કરાર (FTA) આજથી લાગુ! ૯૯% ભારતીય નિકાસ થશે ટેક્સફ્રી, જાણો કઈ વસ્તુઓ સસ્તી થશે!
US Russia Oil Tariff Cut Updates ટ્રમ્પ નરમ પડ્યા! રશિયન ઓઈલ ખરીદતા ભારતચીનને અમેરિકાની મોટી રાહત; ૫૦૦% ટેરિફ લગાવવાની જીદ છોડી લીધો આ મોટો નિર્ણય!
US Iran War Updates 2026 ગમે ત્યારે ફાટી નીકળશે મહાયુદ્ધ? ઈરાન પર ટ્રમ્પની સૌથી મોટી આર્થિક સ્ટ્રાઈક, વૈશ્વિક સ્તરે હલચલ!
Exit mobile version