Site icon News Continuous Bureau | Mumbai

Bangladesh Crisis : બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનો તખ્તો તૈયાર. આ વ્યક્તિ બનશે નવા વડાપ્રધાન.

Bangladesh Crisis : બાંગ્લાદેશમાં હવે વચગાળાની સરકાર બનવા જઈ રહી છે જેની ધુરા સૈન્યના હાથમાં હશે.

The throne of the interim government in Bangladesh is ready. This person will become the new Prime Minister.

The throne of the interim government in Bangladesh is ready. This person will become the new Prime Minister.

 News Continuous Bureau | Mumbai  

Bangladesh Crisis : છેલ્લા ઘણા દિવસોથી ભારે અસ્થિરતા બાદ બાંગ્લાદેશમાં હવે વચગાળાની સરકાર ( Bangladesh Interim Government ) બનવા જઈ રહી છે. આ વચગાળાની સરકાર મોહમ્મદ યુનુસના ( Muhammad Yunus ) નેતૃત્વમાં બનશે.  

Join Our WhatsApp Channel

Bangladesh Crisis : મોહમ્મદ યુનુસ કોણ છે?

મહંમદ યુનુસ ( Bangladesh PM ) નોબેલ પ્રાઇઝ વિજેતા વ્યક્તિ છે. તેમણે બાંગ્લાદેશમાં ( Bangladesh  ) ગરીબો માટે બેન્કિંગ વ્યવસ્થા ઉભી કરી જેને આંતરરાષ્ટ્રીય સ્તર પર બિરદાવવામાં આવી હતી. વર્ષ 2006માં મોહમ્મદ યુનુસને નોબેલ ( Nobel Prize Winner ) શાંતિ પુરસ્કાર મળ્યો હતો. તેમના આ પ્રયત્નોને કારણે ગ્રામીણ ક્ષેત્રમાં લોકોને 100 ડોલર જેટલી રકમ લોન પર આપીને વ્યવસાય શરૂ કરવામાં આવ્યા હતા જેને કારણે લાખો લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. 

આ સમાચાર પણ વાંચો :  Mumbai News: શું તમારી દુકાન બહાર હજી મરાઠીમાં પાટિયું નથી લાગ્યું? જરા આ સમાચાર વાંચી લ્યો…

મોહમ્મદ યુનુસના લોન મોડેલ ની વિશ્વભરમાં ચર્ચા થઈ હતી અને તેના આધારે અમેરિકાએ પણ પોતાના દેશમાં ગરીબો માટે લોન શરૂ કરી. 84 વર્ષના મોહમ્મદ રાજનૈતિક ગતિવિધિઓમાં કદી સામેલ નહોતા. પરંતુ 2007માં તેમણે પોતાની પાર્ટી બનાવવાનો પ્રયત્ન કર્યો જેમાં તેઓ અસફળ રહ્યા

 

Rahul Gandhi Press Conference એન્ટી પેપર લીક બિલ પર ઘમાસાણ રાહુલ ગાંધીએ સંસદ બહાર સરકાર અને PM મોદી પર સાધ્યું નિશાન..
BJP Press Conference On Rahul Gandhi Remarks રાહુલ ગાંધીના આક્ષેપો પર ભાજપનો પલટવાર ‘ગૃહમંત્રી નહીં મેજિસ્ટ્રેટ આદેશ આપે છે’, પક્ષે બંધારણીય મર્યાદાઓનો આપ્યો હવાલો!
Anti Paper Leak Amendment Bill Lok Sabha વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક નિર્ણય, લોકસભામાં ‘એન્ટી પેપર લીક સંશોધન બિલ’ પસાર, પરીક્ષાર્થીઓના ભવિષ્યને મળશે સુરક્ષા!
Rahul Gandhi Student Protests Statement વિદ્યાર્થી આંદોલન હિંસા કે ગુસ્સો નહોતો, રાહુલ ગાંધીએ કર્યો પ્રદર્શનકારીઓનો બચાવ
Exit mobile version