ભારત દેશમાંથી પોતાના નાગરિકોને પરત નહીં આવવા દેવા બદલ આ દેશના વડાપ્રધાન ફસાયા.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને એક વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ ભારતમાં મોજુદ ઓસ્ટ્રેલિયન નાગરિક હવે પોતાના દેશમાં પરત નહીં જઈ શકે. ભારતમાં કોરોના નો પ્રકોપ વધ્યો હોવાને કારણે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એ આ નિર્ણય લીધો છે. 
જોકે આ નિર્ણય હવે કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની કોર્ટમાં આ નિર્ણયની વિરૂદ્ધ માં જે યાચિકા દાખલ કરવામાં આવી છે તેને કારણે વડાપ્રધાન આબાદ ફસાયા છે. હવે તેમણે સંપૂર્ણ વિષય સંદર્ભે પોતાનું વલણ બદલ્યું છે. જોકે અત્યાર સુધી પોતાના ભારત સંદર્ભે આ નિર્ણયને તેમણે બદલ્યો નથી પરંતુ આવનાર દિવસમાં યુ-ટર્ન લે તો નવાઈ નહીં.

સુરક્ષાદળોએ આતંકીઓના મનસૂબા નિષ્ફળ બનાવ્યા, 3 આતંકીઓ ઠાર કરાયા
 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More