Site icon

યુક્રેન રશિયા યુદ્ધ : રશિયન આર્મીની ત્રણેય પાંખ આક્રમક, રશિયાના હુમલામાં યુક્રેનના આટલા લોકોના મોત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

ગુરુવાર,

રશિયાએ કીવમાં બેલેસ્ટિક મિસાઈલ અને ક્રુઝથી હુમલો કર્યો છે. 

રશિયાએ ભારતીય સમયાનુસાર વહેલી સવારથી યુક્રેનની રાજધાની કીવ અને અન્ય ટોચના શહેરોને ટાર્ગેટ કર્યા છે. 

આ હુમલામાં યુક્રેનના અંદાજે 300 લોકોના મોત થયા હોવાનો દાવો યુક્રેનના ગૃહમંત્રીએ કર્યો છે.

યુક્રેન પર હુમલા બાદ રશિયાના ડિફેન્સ અધિકારીઓ અને રાષ્ટ્રપતિ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમારો ઉદ્દેશ્ય માત્ર યુક્રેનના મિલેટ્રી ઈન્ફ્રાસ્ટ્રકચરને નેશોનાબૂદ કરવાનો જ છે.

યુક્રેન શાંતિથી શરણાગતિ સ્વીકારે અને તમામ મોરચે પીછેહઠ કરે તો આ કાર્યવાહી અટકશે

 

India-Nepal Trade: અમેરિકન ટેરિફ ની વચ્ચે ભારત પર ‘ડબલ સ્ટ્રાઇક’! નેપાળ ની આંતરિક પરિસ્થિતિ છે જવાબદાર
Donald Trump: સૌને આંચકો… જે નહોતું થવું તે જ થયું, જાણો કોર્ટે ટ્રમ્પને એવી તે શું મંજૂરી આપી કે હવે ભારતીયો માટે વધશે મુશ્કેલી
India-China Relations: અમેરિકાના ટેરિફ વચ્ચે ચીની રાજદૂતે ભારત માટે ખોલી દીધું દિલ! આ રીતે કરશે પડકારોનો સામનો
Nepal: નેપાળ સરકાર સંકટમાં, આટલા મંત્રીઓનું રાજીનામું, કાયદા મંત્રીના ઘરને લગાડાઈ આગ
Exit mobile version