Site icon News Continuous Bureau | Mumbai

શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નોબેલ શાંતિ પુરસ્કાર મળશે?

નોબેલ પ્રાઈઝ કમિટીના ડેપ્યુટી લીડર એસ્લો તોજેએ પીએમ મોદીન સંદર્ભે મોટું નિવેદન આપ્યું છે. તેણે કીધુ ...

Prime Minister shared an article on 9 years of government

પ્રધાનમંત્રી શ્રીએ સરકારના 9 વર્ષ પર લેખ શેર કર્યા

News Continuous Bureau | Mumbai

નોબેલ પ્રાઈઝ કમિટીના ડેપ્યુટી લીડર એસ્લો તોજેએ પીએમ મોદીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી નોબેલ શાંતિ પુરસ્કારના સૌથી મોટા દાવેદાર છે. તેમણે કહ્યું કે પીએમ મોદી આજે વિશ્વમાં શાંતિનો સૌથી વિશ્વસનીય ચહેરો છે. તેમણે પોતાની જાતને ભારતીય વડાપ્રધાનનો મોટો ચાહક ગણાવ્યો છે.

Join Our WhatsApp Channel

તેમણે આગળ કહ્યું કે પીએમ મોદી સૌથી વિશ્વાસુ નેતા છે જે યુદ્ધગ્રસ્ત દેશો વચ્ચે યુદ્ધ અટકાવી શકે છે અને શાંતિ સ્થાપિત કરી શકે છે. તેમણે કહ્યું કે પીએમ મોદીની નીતિઓને કારણે ભારત સમૃદ્ધ-શક્તિશાળી દેશ બની રહ્યો છે. જો સૌથી લાયક નેતા પીએમ મોદી નોબેલ શાંતિ પુરસ્કાર જીતે તો તે ઐતિહાસિક હશે.

આ સમાચાર પણ વાંચો :  આજે છત્રી લીધા વગર ઘરની બહાર નહીં જતા, મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. જુઓ વિડિયો

ઉલ્લેખનીય છે કે એસ્લો તોજે નોર્વેજીયન નોબેલ સમિતિના નાયબ નેતા છે જે નોબેલ શાંતિ પુરસ્કાર માટેની કમિટીમાં મહત્વપૂર્ણ જવાબદારી પર વિરાજમાન છે.

US Supreme Court Ruling અમેરિકી સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળી સ્વતંત્ર એજન્સીઓના વડાઓને હટાવવાની સત્તા
Europe Heatwave યુરોપમાં હીટવેવનો કહેર ભીષણ ગરમીને કારણે 1,300 થી વધુ લોકોના મોત
International Relations ‘અમેરિકા સામે ઝૂકી શકીએ નહીં’; ડોનાલ્ડ ટ્રમ્પના ગંભીર આક્ષેપો પર ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીનો જોરદાર પલટવાર
Donald Trump Truth Social Fuel Prices ઓઇલ માફિયાઓ પર ટ્રમ્પ લાલચોળ! તેલ વિક્રેતાઓને આપી સીધી ચેતવણી ‘પેટ્રોલના ભાવ ઘટાડો’
Exit mobile version