Site icon News Continuous Bureau | Mumbai

Diwali 2023 : દ્વારકામાં દીપાવલી પર્વ પૂર્વે દ્વારકાધીશ જગત મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું, જુઓ સુંદર નજારો

Diwali 2023 : દીપોત્સવ પર્વ પૂર્વે જગતના તાતના મંદિરને અલગ-અલગ લાઇટથી શણગારવામાં આવ્યું છે. આ શણગારાયેલું મંદિર રાતના સમયે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

Dwarka temple decorated with mesmerizing lights on the occasion of Deepawali

Dwarka temple decorated with mesmerizing lights on the occasion of Deepawali

News Continuous Bureau | Mumbai

Diwali 2023 : દિવાળી એ દીપોત્સવ નો 5 દિવસનો તહેવાર છે. દીપાવલી ની તૈયારીઓ દેશભરમાં જોવા મળી રહી છે, ત્યારે જગ પ્રસિદ્ધ દ્વારકાધીશના જગત મંદિર ખાતે દિપોત્સવ ઉત્સવની ઉજવણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. દીપોત્સવ પર્વ પૂર્વે જગતના તાતના મંદિરને અલગ-અલગ લાઇટથી શણગારવામાં આવ્યું છે. આ શણગારાયેલું મંદિર રાતના સમયે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

Join Our WhatsApp Channel

જુઓ સુંદર નજારો

કલાત્મક સુશોભિત જગત મંદિર દ્વારકા આસપાસ 10 કિમીની ત્રિજ્યાથી ઝળહળતું જોવા મળી રહ્યું છે. દિપાવલી પર્વ પર મોટી સંખ્યામાં ભાવિકો દ્વારકા ઠાકોરજી સંગ નવા વર્ષની ઉજવણી કરશે. દ્વારકાધીશ જગત મંદિર પર દિપાવલી ઉત્સવ દરમિયાન દેશ વિદેશથી હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવે તેવી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચોઃ Sugar Price: વૈશ્વિક બજારમાં 12 વર્ષની ટોચે પહોંચ્યા ખાંડના ભાવ! શું ભારતમાં પણ વધશે ભાવ?

Vastu Tips for Shoe Rack શું તમારા ઘરમાં પણ શૂ રેક ખોટી દિશામાં છે? આવી શકે છે આર્થિક કંગાળી
Ujjain Mahakal Temple Record Donation મહાકાલના દરબારમાં કુબેરનો ભંડાર! ભક્તોએ દિલ ખોલીને કર્યું દાન, સોનાચાંદી અને રોકડનો આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે
Nirjala Ekadashi નિર્જલા એકાદશીના દિવસે કરો આ ખાસ ઉપાય, આર્થિક સમૃદ્ધિ અને માનસિક શાંતિ માટે છે અતિ ફળદાયી
Nirjala Ekadashi 2026 Bhimseni Ekadashi એક જ વ્રતથી મળશે બધી એકાદશીનું પુણ્ય! જાણો નિર્જલા એકાદશીનું મહત્વ અને ભીમસેની કથા
Exit mobile version