Acharya Vidyasagar: જૈન સાધુ આચાર્ય વિદ્યાસાગર વિશે શું તમે આ વાત જાણો છો? તેઓ જીવનભર બલિદાનનું મૂર્ત સ્વરૂપ રહ્યા.

Acharya Vidyasagar: દિગંબર મુની પરંપરાના આચાર્ય વિદ્યાસાગર મહારાજ દેશના એકમાત્ર આચાર્ય હતા જેમણે 505 લોકોને દીક્ષા આપી. તેમના પછી આચાર્ય શ્રી કુંથુ સાગર મહારાજે 325 સાધુઓને દીક્ષા આપી હતી.

by Hiral Meria
Know about Digambar Jain Sadhu Acharya Vidyasagar

News Continuous Bureau | Mumbai  

Acharya Vidyasagar: જૈન સાધુ આચાર્ય વિદ્યાસાગર મહારાજે ગ્રંથ લખ્યા બાદ દેહ ત્યાગ કર્યો હતો અને વધુમાં વધુ 505 સાધુઓને ( Sadhus )  દીક્ષા આપી હતી. 10 ઓક્ટોબર, 1946ના રોજ કર્ણાટકના ( Karnataka ) બેલગવી જિલ્લાના સદલગા ગામમાં જન્મેલા આચાર્ય વિદ્યાસાગરે 22 વર્ષની ઉંમરે દીક્ષા ( Diksha ) લીધી હતી. તેમણે જીવનભર મીઠું-ખાંડ, લીલા શાકભાજી, દૂધ-દહીં, ડ્રાયફ્રૂટ્સ નું સેવન કર્યું નથી. તેણે જીવનભર તેલ અને સાદડીનો પણ ત્યાગ કર્યો હતો. તેઓ દિવસમાં માત્ર એક જ વાર પાણી પીતા હતા. 22 નવેમ્બર 1972 ના રોજ આચાર્ય શ્રી જ્ઞાન સાગર મહારાજ દ્વારા તેમને આચાર્ય પદ પર દીક્ષા આપવામાં આવી હતી. 

તેમના નિધન પર મધ્યપ્રદેશ ( Madhya Pradesh ) અને છત્તીસગઢ ( Chhattisgarh ) જિલ્લામાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો હતો. 

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi )  PM તેમજ ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ શોક સંદેશ પણ પ્રસારિત કર્યો હતો.  ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના દર્શન કરવા પહોંચી ગયા હતા.

આ સમાચાર પણ વાંચો :  Indian Banks : બેંકો પાસે રૂ. 42 હજાર કરોડ દાવા વગરના; કોના પૈસા કોને ખબર…

આમ જૈન ધર્મનો એક ઝળહળતો સિતારો અને તેજપુંજ ઈશ્વરમાં લિંન થયો છે. 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More