Site icon

Navratri 2023 : જય જય અંબે જગદંબે.. પાંચમા નોરતે કરો બોરીવલી ઇસ્ટમાં સ્થિત મોટા અંબાજી મંદિરના દર્શન લાઈવ.

Navratri 2023 : નવરાત્રી ઉત્સવ કે નવ રાત્રીઓનો આ ઉત્સવ. નવરાત્રીના 9 દિવસો દરમિયાન શક્તિ, દેવી અને દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના 9 દિવસ પૂર્ણ થયા બાદ દસમો દિવસ દશેરા તરીકે ઉજવવામાં આવે છે.

Navratri 2023 fifth day of navratri, mota ambaji borivali live darshan

Navratri 2023 fifth day of navratri, mota ambaji borivali live darshan

News Continuous Bureau | Mumbai 

Navratri 2023 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી ( navratri ) નો પ્રારંભ રવિવારથી થઇ ગયો છે. 9 દિવસો દરમિયાન શક્તિ, દેવી અને દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. આજે નવલી નવરાત્રીનું આજે પાંચમુ ( Fifth day ) નોરતું છે. નવરાત્રિના પાંચમા દિવસે મા સ્કંદમાતાની ( Ma Skandamata ) પૂજા કરવામાં આવે છે. સ્કન્દમાતાનો અર્થ કાર્તિકેયનાં માતા એવો થાય છે. આજના પાવન દિવસે કરો બોરીવલી ઇસ્ટ (Borivali east) માં સ્થિત મોટા અંબાજી મંદિરના ( Ambaji temple )  લાઈવ દર્શન- લો ( Live Darshan ) મા અંબાના આશીર્વાદ…

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Mumbai News : ઝેરી બની મુંબઈની હવા, શું વધતા પ્રદૂષણને કારણે મુંબઈકરોને માસ્ક પહેરવાની ફરજ પડશે? પાલિકાએ કરી આ સ્પષ્ટતા

ઘરે બેઠા જ કરો મા અંબાના દર્શન

Ashwin Month: અશ્વિન માસ 2025: પિતૃપક્ષ, શારદીય નવરાત્રિ, સૂર્યગ્રહણ…, અશ્વિન માસમાં આ મોટા વ્રત-તહેવારો અને ધાર્મિક ઘટનાઓ થશે
BMC-Ganesh Visarjan 2025: શ્રી ગણેશ વિસર્જન માટે BMCની તૈયારી પુરી,10 હજાર કર્મચારીઓ અને 290 કૃત્રિમ તળાવોની વ્યવસ્થા
Ambaji Mandir: સર્વે શક્તિપીઠોમાં અંબાજી શીરમોર સમાન:મૂર્તિના સ્થાને અહીં વિસા યંત્રની પૂજા થાય છે
Varaha Jayanti: વરાહ જયંતિની ઉજવણીને લઈને ગરમાઈ શકે છે રાજ્યનું રાજકારણ, આ મુદ્દા ની ચર્ચા એ પકડ્યું જોર, જાણો વિગતે
Exit mobile version