Navratri 2023 : જય જય અંબે જગદંબે.. પાંચમા નોરતે કરો બોરીવલી ઇસ્ટમાં સ્થિત મોટા અંબાજી મંદિરના દર્શન લાઈવ.

Navratri 2023 : નવરાત્રી ઉત્સવ કે નવ રાત્રીઓનો આ ઉત્સવ. નવરાત્રીના 9 દિવસો દરમિયાન શક્તિ, દેવી અને દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના 9 દિવસ પૂર્ણ થયા બાદ દસમો દિવસ દશેરા તરીકે ઉજવવામાં આવે છે.

by Hiral Meria
Navratri 2023 fifth day of navratri, mota ambaji borivali live darshan

News Continuous Bureau | Mumbai 

Navratri 2023 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી ( navratri ) નો પ્રારંભ રવિવારથી થઇ ગયો છે. 9 દિવસો દરમિયાન શક્તિ, દેવી અને દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. આજે નવલી નવરાત્રીનું આજે પાંચમુ ( Fifth day ) નોરતું છે. નવરાત્રિના પાંચમા દિવસે મા સ્કંદમાતાની ( Ma Skandamata ) પૂજા કરવામાં આવે છે. સ્કન્દમાતાનો અર્થ કાર્તિકેયનાં માતા એવો થાય છે. આજના પાવન દિવસે કરો બોરીવલી ઇસ્ટ (Borivali east) માં સ્થિત મોટા અંબાજી મંદિરના ( Ambaji temple )  લાઈવ દર્શન- લો ( Live Darshan ) મા અંબાના આશીર્વાદ…

આ સમાચાર પણ વાંચો :  Mumbai News : ઝેરી બની મુંબઈની હવા, શું વધતા પ્રદૂષણને કારણે મુંબઈકરોને માસ્ક પહેરવાની ફરજ પડશે? પાલિકાએ કરી આ સ્પષ્ટતા

ઘરે બેઠા જ કરો મા અંબાના દર્શન

Join Our WhatsApp Community

You may also like