Navratri 2023 : નવરાત્રી ઉત્સવ કે નવ રાત્રીઓનો આ ઉત્સવ. નવરાત્રીના 9 દિવસો દરમિયાન શક્તિ, દેવી અને દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના 9 દિવસ પૂર્ણ થયા બાદ દસમો દિવસ દશેરા તરીકે ઉજવવામાં આવે છે. નવરાત્રી દરમિયાન મોટાભાગના લોકો પોતાના ઘરે માં દુર્ગાની મૂર્તિ અથવા ગરબાની સ્થાપના કરે છે.
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
Hiral Meria
Navratri 2023 Mata na madh ashapura mandir, do live darshan