News Continuous Bureau | Mumbai
Navratri 2023 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી ( navratri ) નો પ્રારંભ રવિવારથી થઇ ગયો છે. 9 દિવસો દરમિયાન શક્તિ, દેવી અને દુર્ગાના ( Ma Durga ) નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. આજે નવલી નવરાત્રીનું સાતમું નોરતું છે. નવરાત્રિના સાતમા દિવસે નવરાત્રિના સાતમા દિવસે મા કાલરાત્રી ( Ma Kalratri ) પૂજા-અર્ચના કરાય છે. મા કાલરાત્રીની પૂજા કરવાથી ભય અને રોગોનો નાશ થાય છે. તેની સાથે જ ભૂત-પ્રેત, અકાળ મૃત્યુ, રોગ, શોક વગેરે તમામ પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આજના પાવન દિવસે કરો બોરીવલી ઇસ્ટ ( Borivali east ) માં સ્થિત મોટા અંબાજી મંદિરના ( Ambaji temple ) લાઈવ દર્શન- લો ( Live darshan ) મા અંબાના આશીર્વાદ…
ઘરે બેઠા જ કરો મા અંબાના ( Ma Amba ) દર્શન
આ સમાચાર પણ વાંચોઃ Kanya Pujan: નવરાત્રીમાં કેમ કરવામાં આવે છે કન્યા પૂજન, જાણો ધાર્મિક મહત્વ અને કન્યા પૂજનની સાચી પદ્ધતિ
