Site icon News Continuous Bureau | Mumbai

Vyas Purnima: કૃષ્ણ દ્વૈપાયન મહર્ષિ વેદ વ્યાસ કેવી રીતે બન્યા?.. જાણો વિગતે..

Vyas Purnima: મહર્ષિ વ્યાસને વેદ જ્ઞાનને વર્ગીકરણની જવાબદારી સોંપવામાં આવી હતી. જેથી લોકો માટે આ વેદોનો અભ્યાસ સરળ બને અને તેના દ્વારા જીવન સફળ થઈ શકે.

Vyas PurnimaHow did Krishna Dvaipayaan become Maharshi Veda Vyas.. know in detail..

Vyas PurnimaHow did Krishna Dvaipayaan become Maharshi Veda Vyas.. know in detail..

News Continuous Bureau | Mumbai

Vyas Purnima: આજે વ્યાસ પૂર્ણિમા છે અને આ અવસર પર અમે તમને શ્રી શૌનક યજ્ઞશાળાનો ઈતિહાસ જણાવવા જઈ રહ્યા છીએ. કૃષ્ણદ્વૈપાયન ( Krishna Dwaipayana ) ઋષિ પરાશરના પુત્ર હતા. આ બાળક પ્રતિભાશાળી જ જન્મ્યો હતો. તેમણે તે સમયના અન્ય  શિષ્યો કરતાં ઓછા સમયમાં સમગ્ર વેદાંતનો ( Vedant ) અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 

Join Our WhatsApp Channel

તેથી તેમને વેદ જ્ઞાનને વર્ગીકરણની જવાબદારી સોંપવામાં આવી હતી. જેથી લોકો માટે આ વેદોનો ( Vedas )  અભ્યાસ સરળ બને અને તેના દ્વારા જીવન સફળ થઈ શકે.

 Vyas Purnima: મહર્ષિ માનતા કે વેદોમાંથી બિનજરૂરી ભાગોને સમયસર દૂર કરવા જોઈએ…

તે એમ પણ માનતા હતા કે વેદોમાંથી બિનજરૂરી ભાગોને સમયસર દૂર કરવા જોઈએ. આ સંદર્ભે તેમણે તેમના શિષ્યોને તૈયાર કર્યા અને તેમને ઋગ્વેદ ( Rigveda ) , યજુર્વેદ ( Yajurveda ) , સામવેદ ( Samaveda ) અને અથર્વવેદ ( Atharvaveda ) અને પૂરક સાહિત્ય, ઉપનિષદ તૈયાર કરવાની જવાબદારી આપી.

આ સમાચાર પણ વાંચો  :  Hardik pandya and Ananya pandey: શું અનંત અને રાધિકા ના લગ્ન માં બે તૂટેલા દિલ આવ્યા નજીક? હાર્દિક પંડ્યા અને અનન્યા ને લઈને સ્ટાફ મેમ્બરે કર્યો ચોંકાવનારો ખુલાસો

આ બધી જવાબદારીઓ નિભાવીને, કૃષ્ણદ્વૈપાયન એ તે સમયના તમામ ઋષિઓ, દેવર્ષિઓ અને રાજાઓનો વિશ્વાસ મેળવ્યો. તેમની સિદ્ધિઓને કારણે તેઓ મહર્ષિ વેદ વ્યાસ ( Maharshi Ved vyas ) તરીકે ઓળખાયા.

નૈમિષારણ્ય એ અનેક દેવતાઓ અને ઋષિઓની તપસ્યાથી શુદ્ધ થયેલી ભૂમિ છે. આ ભૂમિ પરના તમામ ઋષિઓ, રાજાઓ, સામાન્ય લોકોની સંમતિ અથવા મંજૂરીથી કૃષ્ણદૈપાયનને વ્યાસનું બિરુદ આપવામાં આવ્યું હતું. આ સ્થાન પર એક વડનું ઝાડ છે, જે તે જ સમયનું માનવામાં આવે છે.

Ratha Yatra Timing Controversy રથયાત્રાની તારીખ પર પુરી મંદિર પ્રશાસન અને ઇસ્કોન સામસામે! પ્રશાસને કહ્યું ‘ભક્તોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો!’
Jagannath Rath Yatra 2026 રથયાત્રાના અંતિમ દિવસે ભગવાન જગન્નાથને કેમ ધરાવાય છે ‘રસગુલ્લા’નો ભોગ? જાણો આ ખાસ પરંપરાનું કારણ
Vaishno Devi Silver Scandal વૈષ્ણોદેવી માતાના દરબારમાં આસ્થા સાથે છેડા? 500 કરોડની ચાંદીની શુદ્ધતા પર સવાલ, તપાસના આદેશ..
Jagannath Puri Mysteries રહસ્યોની નગરી જગન્નાથ પુરી, જ્યાં વિજ્ઞાનના નિયમો પણ ફેલ, અકબંધ છે આ અલૌકિક ચમત્કારો.
Exit mobile version