Site icon

Ayushman Bharat Diwas : દર વર્ષે 30 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે આયુષ્માન ભારત દિવસ, ભારતમાં આ વર્ષમાં થઇ હતી ઉજવણીની શરૂઆત..

Ayushman Bharat Diwas : દર વર્ષે 30 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે આયુષ્માન ભારત દિવસ, ભારતમાં આ વર્ષમાં થઇ હતી ઉજવણીની શરૂઆત..

Ayushman Bharat Day is celebrated every year on April 30, the celebration started in India this year.

Ayushman Bharat Day is celebrated every year on April 30, the celebration started in India this year.

News Continuous Bureau | Mumbai 

Ayushman Bharat Diwas :  ભારતમાં દર વર્ષે 30 એપ્રિલના રોજ આયુષ્માન ભારત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ તમામ નાગરિકો માટે આરોગ્ય સુવિધાઓના મહત્વ પર ભાર આપવાનો છે. ભારતમાં વર્ષ 2018માં આયુષ્યમાન ભારત યોજના ( Ayushman Bharat Yojana ) શરૂ કરવામાં આવી હતી. બીપીએલ અને આર્થિક રીતે નબળાં પરિવારોને રાહત દરે મેડિકલ સેવા ( Medical service ) પુરી પાડવા હેતુ આ આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી. 

Join Our WhatsApp Community

આ પણ વાંચો : MSU Establishment Day : મહારાજા સયાજીરાવના નામ સાથે જોડાયેલી આ યુનિવર્સિટીની સ્થાપના તા. 30 એપ્રિલ 1949ના દિવસે ગુજરાતમાં વડોદરામાં થઈ હતી..

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version