Site icon News Continuous Bureau | Mumbai

Ayushman Bharat Diwas : દર વર્ષે 30 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે આયુષ્માન ભારત દિવસ, ભારતમાં આ વર્ષમાં થઇ હતી ઉજવણીની શરૂઆત..

Ayushman Bharat Diwas : દર વર્ષે 30 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે આયુષ્માન ભારત દિવસ, ભારતમાં આ વર્ષમાં થઇ હતી ઉજવણીની શરૂઆત..

Ayushman Bharat Day is celebrated every year on April 30, the celebration started in India this year.

Ayushman Bharat Day is celebrated every year on April 30, the celebration started in India this year.

News Continuous Bureau | Mumbai 

Ayushman Bharat Diwas :  ભારતમાં દર વર્ષે 30 એપ્રિલના રોજ આયુષ્માન ભારત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ તમામ નાગરિકો માટે આરોગ્ય સુવિધાઓના મહત્વ પર ભાર આપવાનો છે. ભારતમાં વર્ષ 2018માં આયુષ્યમાન ભારત યોજના ( Ayushman Bharat Yojana ) શરૂ કરવામાં આવી હતી. બીપીએલ અને આર્થિક રીતે નબળાં પરિવારોને રાહત દરે મેડિકલ સેવા ( Medical service ) પુરી પાડવા હેતુ આ આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી. 

Join Our WhatsApp Channel

આ પણ વાંચો : MSU Establishment Day : મહારાજા સયાજીરાવના નામ સાથે જોડાયેલી આ યુનિવર્સિટીની સ્થાપના તા. 30 એપ્રિલ 1949ના દિવસે ગુજરાતમાં વડોદરામાં થઈ હતી..

Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Exit mobile version