Site icon News Continuous Bureau | Mumbai

Ayushman Bharat Diwas : દર વર્ષે 30 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે આયુષ્માન ભારત દિવસ, ભારતમાં આ વર્ષમાં થઇ હતી ઉજવણીની શરૂઆત..

Ayushman Bharat Diwas : દર વર્ષે 30 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે આયુષ્માન ભારત દિવસ, ભારતમાં આ વર્ષમાં થઇ હતી ઉજવણીની શરૂઆત..

Ayushman Bharat Day is celebrated every year on April 30, the celebration started in India this year.

Ayushman Bharat Day is celebrated every year on April 30, the celebration started in India this year.

News Continuous Bureau | Mumbai 

Ayushman Bharat Diwas :  ભારતમાં દર વર્ષે 30 એપ્રિલના રોજ આયુષ્માન ભારત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ તમામ નાગરિકો માટે આરોગ્ય સુવિધાઓના મહત્વ પર ભાર આપવાનો છે. ભારતમાં વર્ષ 2018માં આયુષ્યમાન ભારત યોજના ( Ayushman Bharat Yojana ) શરૂ કરવામાં આવી હતી. બીપીએલ અને આર્થિક રીતે નબળાં પરિવારોને રાહત દરે મેડિકલ સેવા ( Medical service ) પુરી પાડવા હેતુ આ આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી. 

Join Our WhatsApp Channel

આ પણ વાંચો : MSU Establishment Day : મહારાજા સયાજીરાવના નામ સાથે જોડાયેલી આ યુનિવર્સિટીની સ્થાપના તા. 30 એપ્રિલ 1949ના દિવસે ગુજરાતમાં વડોદરામાં થઈ હતી..

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version