Chittaranjan Das : 05 નવેમ્બર 1870 ના જન્મેલા, ચિત્તરંજન દાસ બંગાળનાં જાણીતા વકીલ અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક પ્રમુખ કાર્યકર્તા હતા

Chittaranjan Das : ચિત્તરંજન દાસ બંગાળનાં જાણીતા વકીલ અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક પ્રમુખ કાર્યકર્તા હતા

by Hiral Meria
Born on 05 November 1870, Chittaranjan Das was a noted Bengal lawyer and a leading activist in the Indian freedom struggle.

News Continuous Bureau | Mumbai

Chittaranjan Das :  1870 માં આ દિવસે જન્મેલા, ચિત્તરંજન દાસ  બંગાળનાં જાણીતા વકીલ અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ( Indian freedom struggle ) એક પ્રમુખ કાર્યકર્તા તેમજ સ્વરાજ પાર્ટીના સંસ્થાપક ( Swaraj Party ) નેતા હતા. તેઓ “દેશબંધુ” ના નામે પણ જાણીતા હતા.  1894 માં આશ્ચર્યજનક પગલું ભરતાં તેમણે વકીલાતનો પોતાનો ધીકતો વ્યવસાય છોડી દીધો તથા અંગ્રેજ શાસન વિરુદ્ધના અસહકાર આંદોલનમાં સક્રિય રીતે જોડાયાં. 1909માં અલીપોર બોમ્બ વિસ્ફોટ પ્રકરણ અંતર્ગત અરવિંદ ઘોષ પર લાગેલા રાજદ્રોહના આરોપોનો સફળતાપૂર્વક બચાવ કર્યો. 

આ પણ વાંચો :  Virat Kohli : આજે છે કિંગ કોહલીનો જન્મદિવસ… આટલી નાની ઉંમરમાં પહેલીવાર હાથમાં લીધો હતો બેટ…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More