Abul Kalam Azad : 11 નવેમ્બર 1888 ના જન્મેલા, અબુલ કલામ આઝાદ એક ભારતીય મુસ્લિમ વિદ્વાન અને ભારતીય સ્વતંત્રતા ચળવળના એક વરિષ્ઠ રાજકીય નેતા હતા.

Abul Kalam Azad : અબુલ કલામ આઝાદ એક ભારતીય મુસ્લિમ વિદ્વાન અને ભારતીય સ્વતંત્રતા ચળવળના એક વરિષ્ઠ રાજકીય નેતા હતા.

by Hiral Meria
Born on 11 November 1888, Abul Kalam Azad was an Indian Muslim scholar and a senior political leader of the Indian independence movement.

News Continuous Bureau | Mumbai

Abul Kalam Azad :1888 માં આ દિવસે જન્મેલા, અબુલ કલામ ગુલામ મુહિયુદ્દીન અહમદ બિન ખૈરુદ્દીન અલ-હુસૈની આઝાદ એક ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા ( Indian independence activist )  , ઇસ્લામિક ધર્મશાસ્ત્રી, લેખક અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા. 1992 માં ભારત સરકારે મરણોત્તર ભારત રત્ન આપીને સન્માનિત કર્યા. તેઓ એક અગ્રણી મુસ્લિમ નેતા ( Muslim leader ) હતા જેઓ હિન્દુ-મુસ્લિમ એકતા પર ભાર મુકતા અને કોમી ધોરણે ભારતના ભાગલાના પ્રખર વિરોધી હતા. ભારતની સ્વતંત્રતા બાદ તેઓ ભારત સરકારમાં પ્રથમ શિક્ષણ પ્રધાન બન્યા હતા. તેમણે સ્વતંત્રતા પહેલા કરેલી આગાહી માટે પણ તેઓ જાણીતા છે જેમાં તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં પાકિસ્તાનના ભાગલા પડશે અને ત્યાં લશ્કરી શાસન આવશે.

આ  પણ વાંચો : Surendranath Banerjee : 10 નવેમ્બર 1848ના જન્મેલા સર સુરેન્દ્રનાથ બેનર્જી બ્રિટિશ શાસન દરમિયાન પ્રારંભિક ભારતીય રાજકીય નેતાઓમાંના એક હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More