Manubhai Pancholi: 15 ઓક્ટોબર 1914 ના જન્મેલા, મનુભાઈ પંચોળી ગુજરાતી ભાષાના નવલકથાકાર, લેખક, શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી હતા..

Manubhai Pancholi: મનુભાઈ પંચોળી ગુજરાતી ભાષાના નવલકથાકાર, લેખક, શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી હતા..

by Hiral Meria
Born on 15 October 1914, Manubhai Pancholi was a Gujarati language novelist, writer, educationist and politician.

News Continuous Bureau | Mumbai

Manubhai Pancholi: 1914 માં આ દિવસે જન્મેલા, મનુભાઈ પંચોળી તેમના ઉપનામ દર્શક દ્વારા પણ ઓળખાય છે, તેઓ  ગુજરાતી ભાષાના નવલકથાકાર ( Gujarati novelist ) , લેખક, શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી હતા. તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો અને આઝાદી પછી ઘણી ઓફિસો સંભાળી હતી.  તેમના વિપુલ અને અસાધારણ સાહિત્યિક યોગદાનથી ગૂર્જર ગિરાને સમૃદ્ધ બનાવવા બદલ મનુભાઇ પંચોળી ને 1964માં રણજિતરામ સુવર્ણચંદ્રક. 1975 માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. 1987માં ‘ઝેર તો પીધાં’ ને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તદઉપરાંત તેમણે 1982 માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. 

આ પણ વાંચો :  APJ Abdul Kalam : આજે છે મિસાઈલ મેન એટલે કે ડૉ. એપીજે અબ્દુલ કલામ ની જન્મ જયંતિ, જાણો શા માટે ઉજવવામાં આવે છે ‘વિશ્વ વિદ્યાર્થી દિવસ’ તરીકે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More