V. S. Naipaul : 17 ઓગસ્ટ 1932 ના જન્મેલા,સર વિદ્યાધર સૂરજપ્રસાદ નાયપોલ બ્રિટિશ લેખક હતા.. જેમને નૂતન અંગ્રેજી છંદના ગુરુ તરીકે ઓળખવામાં આવે છે…

V. S. Naipaul : સર વિદ્યાધર સૂરજપ્રસાદ નાયપોલ બ્રિટિશ લેખક હતા.. જેમને નૂતન અંગ્રેજી છંદના ગુરુ તરીકે ઓળખવામાં આવે છે…

by Hiral Meria
Born on 17 August 1932, Sir Vidiadhar Surajprasad Naipaul was a British writer.. known as the Guru of Modern English verse...

News Continuous Bureau | Mumbai

V. S. Naipaul : 1932 માં આજના દિવસે જન્મેલા, સર વિદ્યાધર સૂરજપ્રસાદ નાયપોલ ( Sir Vidiadhar Surajprasad Naipaul  ) આધુનિક યુગના ખ્યાતનામ અંગ્રેજી સાહિત્યકાર ( English Literature )  હતા. તેમને નુતન અંગ્રેજી છંદના ગુરુ તરીકે ઓળખવામાં આવે છે. ઇ.સ. 2008માં ‘ધી ટાઇમ્સ’માં પ્રકાશિત બ્રિટિશના 50 મહાન સાહિત્યકારોની સૂચિમાં નાયપોલને 7મુ સ્થાન આપ્યું હતું.   તેમણે પચાસ વર્ષમાં ત્રીસથી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા. તેમને 1990માં બ્રિટનમાં નાઈટહૂડ અને 2001માં સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો 

આ  પણ વાંચો: James Cameron : 16 ઓગસ્ટ 1954 ના જન્મેલા, જેમ્સ ફ્રાન્સિસ કેમેરોન કેનેડિયન ફિલ્મ નિર્માતા અને પર્યાવરણવાદી છે. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More