P. C. Mahalanobis : 29 જૂન 1893 ના જન્મેલા, પ્રશાંત ચંદ્ર મહાલોનોબિસ એક ભારતીય લાગુ આંકડાશાસ્ત્રી અને વૈજ્ઞાનિક હતા..

P. C. Mahalanobis : પ્રશાંત ચંદ્ર મહાલોનોબિસ એક ભારતીય લાગુ આંકડાશાસ્ત્રી અને વૈજ્ઞાનિક હતા..

by Hiral Meria
Born on 29 June 1893, Prashant Chandra Mahalanobis was an Indian applied statistician and scientist.

News Continuous Bureau | Mumbai

P. C. Mahalanobis: 1893 માં આ દિવસે જન્મેલા, પ્રશાંત ચંદ્ર મહાલોનોબિસ એક ભારતીય લાગુ આંકડાશાસ્ત્રી ( Statistician ) અને વૈજ્ઞાનિક હતા, એટલું જ નહીં તેઓ ઇન્ડિયન સ્ટેટિસ્ટિક્સ સાયન્સના ( Indian Statistical Sciences ) સ્થાપક હતા. તેઓ સ્ટેટીસટીક્સ માપદંડ મહાલનોબિસ ડિસ્ટન્સ, મોટા પાયે સેમ્પલના સર્વેક્ષણ સહિતના યોગદાન માટે જાણીતા છે. આ ઉપરાંત વિવિધ જૂથોમાં સામાજિક-આર્થિક પરિસ્થિતિઓની તુલના કરવાના તેમના ‘ફ્રેક્ટાઈલ ગ્રાફિકલ એનાલિસિસ’ ( Fractile Graphical Analysis ) નામની પદ્ધતિની શોધ પણ ખૂબ પ્રખ્યાત છે. 

આ  પણ વાંચો : Ashutosh Mukherjee : 29 જૂન 1864 ના જન્મેલા, સર આશુતોષ મુખર્જી એક પ્રખ્યાત બંગાળી શિક્ષણશાસ્ત્રી, ન્યાયશાસ્ત્રી, બેરિસ્ટર અને ગણિતશાસ્ત્રી હતા.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More