Rajiv Dixit : 30 નવેમ્બર 1967 ના જન્મેલા, રાજીવ દીક્ષિત એક ભારતીય કાર્યકર હતા..

Rajiv Dixit : 30 નવેમ્બર 1967 ના જન્મેલા, રાજીવ દીક્ષિત એક ભારતીય કાર્યકર હતા..

by Hiral Meria
Born on 30 November 1967, Rajiv Dixit was an Indian activist

News Continuous Bureau | Mumbai

Rajiv Dixit :1967 માં આ દિવસે જન્મેલા, રાજીવ દીક્ષિત એક ભારતીય કાર્યકર ( Indian worker ) હતા. જેમણે આયુર્વેદને પ્રોત્સાહન આપ્યું હતું અને એલોપેથિક દવાનો  વિરોધ કર્યો હતો તેમ જ બહુરાષ્ટ્રીય કોર્પોરેશનોનો વિરોધ કર્યો હતો. એમણે ભારતીય સમાજના હિતને ધ્યાનમાં રાખીને સ્વદેશી ચળવળ, આઝાદી બચાવો આંદોલન અને અન્ય કેટલીક સામાજિક ચળવળ ( Social movement ) શરૂ કરી. તેમણે ભારત સ્વાભિમાન આંદોલન ના સચિવ તરીકે સેવાઓ આપી હતી. તેઓ ભારતમાં જ ઉત્પાદિત હોય એેવા ઉત્પાદનના ઉપયોગના ખાસ આગ્રહી હતા. સાચા ભારતીય ઇતિહાસ વિશે જાગરૂકતા લાવવા પણ એેમણે ખૂબ પ્રયત્ન કર્યા હતા. 

આ પણ વાંચો : Jagadish Chandra Bose : આજે છે વૃક્ષો – છોડમાં જીવન હોવાની શોધ કરનાર ભારતીય વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝની બર્થ એનિવર્સરી..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More