Gopal Dandekar : 8 જુલાઈ 1916 ના જન્મેલા ગોપાલ નીલકંઠ દાંડેકર મરાઠી લેખક હતા.

Gopal Dandekar : 8 જુલાઈ 1916 ના જન્મેલા ગોપાલ નીલકંઠ દાંડેકર મરાઠી લેખક હતા.

by Hiral Meria
Gopal Neelkanth Dandekar, born on 8 July 1916, was a Marathi writer.

News Continuous Bureau | Mumbai

Gopal Dandekar: 1916 માં આ દિવસે જન્મેલા, ગોપાલ નીલકંઠ દાંડેકર ઉર્ફે અપ્પા દાંડેકર મરાઠી લેખક ( Marathi writer ) હતા. બાળપણમાં જ ઘર અને શાળાનું શિક્ષણ છોડીને સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝંપલાવ્યું. આંદોલન પછી એમણે દેશભરમાં ભ્રમણ કર્યું. ત્યાંના સંત ગાડગે મહારાજના સંપર્કમાં આવ્યા. અને એ સંતે જ એમનું ઘડતર કર્યું. 1976માં દાંડેકરને તેમના આત્મકથનાત્મક કાર્ય સ્મરણ ગાથા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ 1981માં અકોલા ખાતે યોજાયેલા મરાઠી સાહિત્ય સંમેલનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમણે 30 ડિસેમ્બર 1992ના રોજ પુણે યુનિવર્સિટીમાંથી માનદ ડી લિટની ડિગ્રી મેળવી હતી 

આ  પણ વાંચો:  આજે છે ભારતીય કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોનીનો જન્મદિવસ, 3 અલગ અલગ ICC ટુર્નામેન્ટ જીતનાર એકમાત્ર કેપ્ટન

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More